SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ १७८* आवश्यनियुक्ति . मद्रीयवृत्ति • समाषांतर (भाग-२) सुदुब्बलस्सवि सिंघस्स किं सियालेहिं बलं लंधिज्जइ ?, ताहे चेव नियत्तो, इमो दुरप्पा अज्जवि मम रोसं वहति, ताहे सो नियाणं करेति-जइ इमस्स तवनियमस्स बंभचेरस्स फलमत्थि तो आगमेसाणं अपरिमितबलो भवामि । तत्थ सो अणालोइयपडिक्कतो महासुक्के उववन्नो, तत्थुक्कोसठितिओ देवो जातः । ततो चइऊण पोअणपुरे णगरे पुत्तो पयावइस्स मिगावईए देवीए 5 कुच्छिसि उववण्णो । तस्स कहं पयावई नामं, तस्स पुव्वं रिउपडिसत्तुत्ति णाम होत्था, तस्स य भद्दाए देवीए अत्तए अयले नामं कुमारे होत्था, तस्स य अयलस्स भगिणी मियावईनाम दारिया अतीव रूववती, सा य उम्मुक्कबालभावा सव्वालंकारविभूसिआ पिउपायवंदिया गया, तेण सा उच्छंगे निवेसिआ, सो तीसे रूवे जोव्वणे य अंगफासे य मुच्छिओ, तं विसज्जेत्ता पउरजणवयं वाहरति-जं एत्थं रयणं उप्पज्जडतं कस्स होति ?. ते भणंति-तब्भं. एवं तिणि वारा 10 ॥ हुन वा ५९ सिंडना जगने शुं शियाणीयामो पाया 3 ? न ४ (अर्थात् . સિંહ જેવા વિશ્વભૂતિ ભલે તપથી દૂર્બળ થયા હોય તો પણ શિયાળ જેવા વિશાખાનંદી તેને પહોંચી શકે તેમ નથી.) એમ કહી તરત ત્યાંથી નીકળી ગયો અને વિચાર્યું, “આ દુરાત્મા (विशापानंही) आ४ ५९भारी ७५२ रोष राणे छे." विश्वभूति निया ४२ छ → “ो मा તપ-નિયમ અને બ્રહ્મચર્યનું ફળ હોય તો ભવિષ્યમાં હું અપરિમિતબળવાળો થાઉં.” ત્યાર પછી 15 પાપની આલોચના – પ્રતિક્રમણ કર્યા વિના જ મહાશુકદેવલોકમાં ઉત્પન્ન થયો અને ઉત્કૃષ્ટસ્થિતિવાળો દેવ થયો. ત્યાંથી ચ્યવી પોતનપુરનગરમાં પ્રજાપતિની મૃગાવતીદેવીની કુક્ષિમાં પુત્રરૂપે ઉત્પન્ન થયો. અહીં પ્રજાપતિનું “પ્રજાપતિ” નામ કેવી રીતે પડ્યું ? તે બતાવે છે – પૂર્વે તેનું નામ રિપુપ્રતિશત્રુ' હતું. તેને ભદ્રાનામની દેવથી જન્મેલો અચળ નામનો કુમાર હતો. તે અચલને 20 अत्यंत ३५वती मेवी भृ॥वती नामनी पडेन. ता. यौवन५५॥ने पामेली ते पा२ सर्व અલંકારોથી વિભૂષિત થયેલી પિતાને પગે લાગવા ગઈ. પિતાએ તેણીને પોતાના ખોળામાં બેસાડી. પિતા તેણીના રૂપ, યૌવન અને અંગના સ્પર્શમાં અત્યંત મૂછિત (આસક્ત) થયો. તેણીને જવાની રજા આપીને નગરવાસીઓને બોલાવે છે અને પૂછે છે કે “આ નગરમાં જે રત્ન ઉત્પન્ન થાય તે કોનું થાય ?” નગરજનો કહે છે કે “તમારું જ.” આ પ્રમાણે ત્રણ વાર ४१. सुदुर्बलस्यापि सिंहस्य किं शृगालैर्बलं लङ्यते ?, तदैव निवृत्तः, अयं दुरात्माऽद्यापि मयि रोषं वहति, तदा स निदानं करोति-यद्यस्य तपोनियमस्य ब्रह्मचर्यस्य फलमस्ति तर्हि आगमिष्यन्त्यां अपरिमितबलो भूयासं । तत्र सोऽनालोचितप्रतिक्रान्तो महाशुक्रे उत्पन्नः, तत्रोत्कृष्टस्थितिको देवो जातः । ततश्च्युत्वा पोतनपुरे नगरे पुत्रः प्रजापते गावत्या देव्याः कुक्षौ उत्पन्नः । तस्य कथं प्रजापति म ?, तस्य पूर्व रिपुप्रतिशत्रुरिति नामाभवत्, तस्य च भद्राया देव्या आत्मजः अचलो नाम कुमारोऽभवत्, तस्य चाचलस्य 30 भगिनी मृगावती नाम दारिकाऽतीव रूपवती, सा चोन्मुक्तबालभावा सर्वालङ्कारविभूषिता पितृपादवन्दिका गता, तेन सोत्सङ्गे निवेशिता, स तस्या रूपे यौवने चाङ्गस्पर्शे च मूर्छितः, तां विसृज्य पौरजनपदं व्याहरतियदत्र रत्नमुत्पद्यते तत्कस्य भवति ?, ते भणन्ति-तव, एवं त्रीन् वारान्
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy