SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ભરતરાજાની દીક્ષા (નિ. ૪૩૬) ૧૨૯ ततो तेण पंचमुट्ठिओ लोओ कओ, देवयाए रओहरणपडिग्गहमादि उवगरणमुवणीअं, दसहि रायसहस्सेहिं समं पव्वइओ । सेसा नव चक्किणो सहस्सपरिवारा निक्खंता । सक्केणं वंदिओ, ताहे भगवं पुव्वसयसहस्सं केवलिपरियागं पाउणित्ता परिणिव्वुडो य । आइच्चजसो सक्केणाभिसित्तो, एवमट्ठपुरिसजुगाणि अभिसित्ताणि । उक्तो भावा( गाथा )र्थः, साम्प्रतमक्षरगमनिका-आदर्शकगृहे प्रवेशः, कस्य ? 'भरहेत्ति' भरतस्य प्राकृतशैल्या षष्ठ्यर्थे सप्तमी, तथा पतनं चाङ्गुलीयस्य बभूव, 5 शेषाणां कटकादीनां तून्मोचनं अनुष्ठितं, ततः संवेगः संजातः, तदुत्तरकालं ज्ञानमुत्पन्नमिति, दीक्षा च तेन गृहीता, चशब्दान्निर्वृत्तश्चेत्यक्षरार्थः ॥४३६॥ उक्तमानुषङ्गिकं इदानीं प्रकृतां मरीचिवक्तव्यतां पृच्छतां कथयतीत्यादिना प्रतिपादयतितत्रपुच्छंताण कहेइ उवट्ठिए देइ साहुणो सीसे । 10 गेलन्नि अपडिअरणं कविला इत्थंपि इहयंपि ॥४३७॥ गमनिका-पृच्छतां कथयति, उपस्थितान् ददाति साधुभ्यः शिष्यान्, ग्लानत्वे अप्रतिजागरणं कपिल ! अत्रापि इहापि । भावार्थ:-स हि प्राग्व्यावर्णितस्वरूपो मरीचिः भगवति निर्वृत्ते साधुभिः ઉપકરણો લાવી આવ્યા. દસ હજાર રાજાઓ સાથે ભરતે દીક્ષા ગ્રહણ કરી. (સગર વિગેરે) શેષ નવ ચક્રવર્તીઓએ 15 હજાર સાથે દીક્ષા લીધી. ત્યાર પછી શકે વંદન કર્યું. આ રીતે ભરત એકલાખપૂર્વ કેવલી પર્યાય પાળીને સિદ્ધ થયા. ભરતના સ્થાને આદિત્યયશનો શકે અભિષેક કર્યો. આ પ્રમાણે આઠ પુરુષો શકવડે અભિષેક કરાયા. ભાવાર્થ કહેવાયો. હવે ગાથાનો અક્ષરાર્થ કરે છે – આદર્શગૃહમાં प्रवेश थयो, ओनो थयो ? – भरतनो, भूणायाम पटीना अर्थमा (भरहे थे प्रभारी) सप्तमी વિભક્તિ જાણવી તથા વીંટીનું પતન થયું, શેષ કડાદિ આભૂષણોને કાઢયા, તેથી સંવેગ ઉત્પન્ન 20 थयो, ते ५छी शान प्राप्त थयुं मने तो दीक्षा दीधी. 'च' शथी - सिद्ध थयो. ॥४३६॥ અવતરણિકા : આનુષંઝિક કહ્યું, હવે પ્રકૃત મરીચિની વફતવ્યતાને “પૂછતાને કહે છે” વગેરે શ્લોક દ્વારા કહે છે ? ગાથાર્થ : પૂછતાને (ધર્મ) કહે છે. ઉપસ્થિત શિષ્યો સાધુઓને આપે છે. ગ્લાનત્વમાં ओई सेवा ४२तुं नथी. पिस त्यां ५५ (साधुमार्गमा) अने मड ५९ (धर्म छ.) 25 टअर्थ : uथार्थ भु४५ छ. ॥४३७॥ ભાવાર્થ : ભગવાન નિર્વાણ પામતા પૂર્વે જેના પરિવ્રાજક સ્વરૂપનું વર્ણન કર્યું છે, તેવા ३६. ततस्तेन पञ्चमुष्टिकः लोचः कृतः, देवतया रजोहरणप्रतिग्रहादि उपकरणमुपनीतं, दशभिः राजसहस्त्रैः समं प्रव्रजितः । शेषा नव चक्रिणः सहस्रपरिवारा निष्क्रान्ताः । शक्रेण वन्दितः, तदा भगवान् पर्वशतसहस्रं केवलिपर्यायं पालयित्वा परिनिर्वतश्च । आदित्ययशाः शक्रेणाभिषिक्तः, एवमष्टपुरुष- 30 युगान्यभिषिक्तानि ।
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy