SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ 5 15 ૧૦૨ : આવશ્યકનિયુક્તિ. હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૨) होहिंति वासुदेवा नव अण्णे नीलपीअकोसिज्जा । हलमुसलचक्कजोही सतालगरुडज्झया दो दो ॥३९॥ (भा.) यतो व्याख्या- भविष्यन्ति वासुदेवा नव बलदेवाश्चानुक्ता अप्यत्र तत्सहचरत्वात् द्रष्टव्याः, वक्ष्यति 'सतालगरुडज्झया दो दो', ते च सर्वे बलदेववासुदेवा यथासंख्यं नीलानि च पीतानि च कौशेयानि-वस्त्राणि येषां ते तथाविधाः, यथासंख्यमेव हलमुशलचक्रयोधिनः- हलमुशलयोधिनो 10 बलदेवाः चक्रयोधिनो वासुदेवा इति, सह तालगरुडध्वजाभ्यां वर्त्तन्त इति मनालगरुडध्वजाः । एते च भवन्तो युगपद् द्वौ द्वौ भविष्यतः, बलदेववासुदेवाविति गाथार्थः ॥ ३९ ॥ वासुदेवाभिधानप्रतिपादनायाह तिविट्ठू अ १ दिविट्टू २ सयंभु ३ पुरिसुत्तमे ४ पुरिससी ५ । तह पुरिसपुंडरी ६ दत्ते ७ नारायणे ८ कण्हे ९ ॥४०॥ ( भा. ) निगदसिद्धा ॥ अधुना बलदेवानामभिधानप्रतिपादनायाह 20 णमो अ महापमो हरिसेणो चेव रायसहूलो । जयनामो अ नरवई बारसमो बंभदत्तो अ ॥ ३७५ ॥ गाथाद्वयं निगदसिद्धमेव । यदुक्तम् 'अपृष्टश्च दशारान् कथितवान्' तदभिर्धित्सुराह भाष्यकार: ગાથાર્થ : નવમો મહાપદ્મ હરિસેણચક્રવર્તી જયસેન નામનો રાજા અને બારમો બ્રહ્મદત્ત થશે. - ... ટીકાર્થ ઃ બંને ગાથાર્થ સ્પષ્ટ જ છે.II૩૭૪-૩૭૫// પૂર્વે જે કહ્યું “નહિ પૂછાયેલા પ્રભુએ વાસુદેવોને કહ્યા” તે વાસુદેવોને કહેવાની ઇચ્છાવાળા ભાષ્યકાર કહે છે છ ગાથાર્થ : (ક્રમશઃ) નીલ અને પીતવસ્ત્રોવાળા, હળ–મુશળ અને ચક્રવડે યુદ્ધકરનારા તથા તાલગરુડના ચિહ્નની ધ્વજાવાળા એવા નવ વાસુદેવો (અને બળદેવો) બે – બે સાથે થશે. ટીકાર્થ : નવ વાસુદેવો થશે. તેની સાથે નહિ કહેવાયેલા નવ બળદેવો પણ, નવ વાસુદેવોની સાથે થનારા હોવાથી અહીં જાણી લેવા, કારણ કે આ ગાથાના પશ્ચાર્ધમાં કહેશે “તાલગરુડની ધ્વજાવાળા બે બે.” તે સર્વ બળદેવ–વાસુદેવો ક્રમશઃ નીલ અને પીતવસ્ત્રોવાળા, 25 તથા ક્રમશઃ હળતમુશળ અને ચક્રવડે યુદ્ધકરનારા અર્થાત્ બળદેવ હળ-મુશળવડે અને વાસુદેવ ચક્રવડે યુદ્ધકરનારા તથા તાલગરુડના ચિહ્નવાળી ધ્વજાવાળા હોય છે. બળદેવ અને વાસુદેવ એમ બેબે એક સાથે થાય છે. ।।૩૯ા અવતરણકા : હવે વાસુદેવના નામ કહે છે ગાથાર્થ : ત્રિપૃષ્ઠ – દ્વિપૃષ્ઠ – સ્વયંભૂ – પુરુષોત્તમ – પુરુષસિંહ તથા પુરુષપુંડરીક – 30 દત્ત - નારાયણ અને કૃષ્ણ. ટીકાર્થ : સ્પષ્ટ જ છે.૪૦) હવે બળદેવોના નામ કહે છે * યાહ
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy