SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ બળદેવ અને પ્રતિવાસુદેવોના નામ (ભા. ૪૧-૪૩) % ૧૦૩ अयले १ विजए २ भद्दे ३, सुप्पभे ४ अ सुदंसणे ५ । आणंदे ६ णंदणे ७ पउमे ८, रामे ९ आवि अपच्छिमे ॥४१॥ (भा.) निगदसिद्धा ॥ वासुदेवशत्रुप्रतिपादनायाह - आसग्गीवे १ तारय २ मेरय ३ महुकेढवे ४ निसुंभे ५ अ । बलि ६ पहराए ७ तह रावणे ८ अ नवमे जरासिंधू ॥४२॥ (भा.) 5 निगदसिद्धा एव ॥ - एए खलु पडिसत्तू कित्तीपुरिसाण वासुदेवाणं । सव्वे अ चक्कजोही सव्वे अ हया सचक्केहिं ॥४३॥ (भा.) गमनिका-एते खलु प्रतिशत्रवः-एते एव खलुशब्दस्य अवधारणार्थत्वात् नान्ये, कीर्तिपुरुषाणां वासुदेवानां, सर्वे चक्रयोधिनः, सर्वे च हताः स्वचक्रैरिति-यतस्तान्येव तच्चक्राणि 10 वासुदेवव्यापत्तये थिप्तानि तैः, पुण्योदयात् वासुदेवं प्रणम्य तानेव व्यापादयन्ति इति गाथार्थः॥ एवं तावत्प्रागुपन्यस्तगाथायां वर्णादिद्वारोपन्यासं परित्यज्य असंमोहार्थमुत्क्रमेण जिनादीनां नामद्वारमुक्तं, पारभविकं चैषां वर्णनामनगरमातृपितृपुरादिकं प्रथमानुयोगतोऽवसेयं, इह विस्तरभयान्नोक्तमिति ॥ साम्प्रतं तीर्थकरवर्णप्रतिपादनायाह 20 ગાથાર્થ : અચળ – વિજય – ભદ્ર – સુપ્રભ – સુદર્શન – આનંદ – નંદન – પદ્મ 15 - અને છેલ્લા રામ. ટીકાર્થઃ ગાથાર્થ સ્પષ્ટ છે. I૪૧II હવે વાસુદેવના શત્રુના (પ્રતિવાસુદેવના) નામો કહે છે 5 ગાથાર્થ : અશ્વગ્રીવ – તારક – મેરક – મધુકૈટભ – નિશુંભ – બલિ – પ્રહાદ – રાવણ અને નવમો જરાસિબ્ધ ટીકાર્ય : ગાથાર્થ સ્પષ્ટ જ છે. ll૪રા. ગાથાર્થ : આ નવ પ્રતિવાસુદેવો કીર્તિપુરુષ એવા વાસુદેવના શત્રુઓ હોય છે. આ બધા પ્રતિવાસુદેવો ચક્રવડે યુદ્ધકરનારા હોય છે અને સ્વચક્રવડે જ હણાય છે. ટીકાર્થ : અહીં “વસુ' શબ્દ અવધારણ = જ કાર અર્થવાળો હોવાથી આ જ બીજા નહિ, કીર્તિપુરુષ એવા વાસુદેવોના પ્રતિશત્રુઓ છે. તે સર્વ ચક્રોધી હોય છે. આ પ્રતિશત્રુઓ પોતાના ચક્રવડે જ હણાય છે, કારણ કે વાસુદેવને મારવા માટે મૂકાયેલું ચક્ર વાસુદેવના પુણ્યોદયને 25 કારણે તેને નમસ્કાર કરી તે પ્રતિવાસુદેવને જ મારી નાંખે છે. II૪૩. આ પ્રમાણે પૂર્વે દ્વારગાથામાં પ્રથમ વર્ણાદિ દ્વારનો જે ઉપન્યાસ કર્યો હતો તેને છોડી ઉત્કમથી જિનેશ્વરોના નામદ્વારને જે કહ્યું તે (નામ જાણ્યા વિના વર્ણાદિ કહેવામાં મૂંઝવણ થાય તેથી) મૂંઝવણ ન થાય માટે જાણવું. અને તીર્થકરોના પૂર્વભવ સંબંધી વર્ણ—નામ–માતા–પિતા– નગરાદિ પ્રથમ–અનુયોગમાંથી જાણી લેવા. અહીં વિસ્તારના ભયથી કહેવામાં આવ્યા નથી. હવે 30 તીર્થકરોના વર્ણ કહે છે કે
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy