SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ 5 १०० आवश्यनियुजित . ४२मद्रीयवृत्ति . समाषांतर ((01-२) संबन्धः, भगवानपि तान् कथितवान्, तथा अपृष्टश्च दशारान्, तथा तीर्थकरः क इह भरतेऽस्यां परिषदीति पृष्टवान्, भगवानपि मरीचिं कथितवान् इति गाथाक्षरार्थः ॥३६७।। तथा चाह नियुक्तिकार:जिणचक्किदसाराणं वण्ण १ पमाणाई २ नाम ३ गोत्ताई ४ । आऊ ५ पुर ६ माइ ७ पियरो ८ परियाय ९ गइंच १० साहीअ॥३६८॥(दारगाहा) गमनिका-'जिनचक्रिदशाराणां' जिनचक्रवर्तिवासुदेवानामित्यर्थः, वर्णप्रमाणानि तथा नामगोत्राणि तथा आयुःपुराणि मातापितरौ यथासंभवं पर्यायं गतिं च, चशब्दात् जिनानामन्तराणि च शिष्टवान् इति द्वारगाथासमासार्थः ॥३६८॥ अवयवार्थं तु वक्ष्यामः । तत्र प्रश्नावयवमधिकृत्य तावदाह भाष्यकार:10 जारिसया लोअगुरू भरहे वासंमि केवली तुब्भे । एरिसया कइ अन्ने ताया ! होहिंति तित्थयरा ? ॥३८॥ ( भाष्यम् ) व्याख्या-यादृशा लोकगुरवो भारते वर्षे केवलिनो यूयं, ईदृशाः कियन्तोऽन्येऽत्रैव तात ! भविष्यन्ति तीर्थकराः ? इति गाथार्थः ॥३८॥ अह भणइ जिणवरिंदो भरहे वासंमि जारिसो अहयं । एरिसया तेवीसं अण्णे होहिंति तित्थयरा ॥३६९।। ld२भ'' २०६४ [४ पछी जे लेने 'चक्किणो' २६ पछी .पो. प्रभुणे पहा ते. ચકીઓ અને તીર્થકરોને કહ્યા. તથા (વાસુદેવોનો પ્રશ્ન નહોતો પૂછ્યો માટે) નહિ પૂછાયેલા ભગવાને વાસુદેવોને પણ કહ્યા. તથા ભરતે “આ ભરતક્ષેત્રમાં આ પર્ષદામાં કોણ તીર્થકર છે ?' તે પૂછ્યું. તેથી ભગવાને મરીચિને કહ્યો. ૩૬૭ll 20 અવતરણિકા : ભરતવડે પૂછાયેલા પ્રભુએ શું શું કહ્યું? તે નિર્યુક્તિકાર બતાવે છે ? थार्थ : तीर्थंकरो, यवतीमो अने वासुदे॒वोन वर्ग - प्रमा! - नाम - गोत्र - आयुष्य - नगरी - माता - पिता - पर्याय मने तिने प्रभुणे या. ટીકાર્થઃ ગાથાર્થ મુજબ જ છે. માત્ર મૂળગાથામાં રહેલ “ચ' શબ્દથી જિનેશ્વરોના આંતરાને પણ પ્રભુએ કહ્યા. ૩૬૮ અવતરણિકા : ગા. ૩૬ ૮માં કહેલા ધારોનો વિસ્તારાર્થ આગળ કહેશે. હવે ભરતે પૂછેલા પ્રશ્નનો વિસ્તાર કરે છે કે ગાથાર્થ : જેવા પ્રકારના આપ જગદગુરુ (તીર્થકર) છો, તેવા પ્રકારના આ ભરતક્ષેત્રમાં અન્ય કેટલા તીર્થકરો થશે ? अर्थ : 2ीर्थ थार्थ भु४५ ४ छे. ॥३८॥ ગાથાર્થઃ હવે તીર્થકર કહે છે, “જેવો હું છું તેવા આ ભરતક્ષેત્રમાં બીજા ત્રેવીસ તીર્થકરો 25 थशे." ★ भरते.
SR No.005754
Book TitleAvashyak Niryukti Part 02
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages414
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy