SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ જીવની સપ્રદેશતા (નિ. ૮) जेहि उ गिण्हइ गहणं, तो भासइ भासओ भासं ॥८॥ વ્યારણ્યા-‘ત્રિવિધે’ ત્રિપ્રારે, શીત્યંત વૃતિ શરીર તસ્મિન્, સૌરિજાતીનામન્યતમ કૃત્યર્થ:, जीवतीति जीवः तस्य प्रदेशाः, जीवप्रदेशाः भवन्ति, एतावत्युच्यमाने 'भिक्षोः पात्रं ' इत्यादौ षष्ठ्या भेदेऽपि दर्शनात् मा भूद् भिन्नप्रदेशतया प्रदेशात्मसंप्रत्यय इत्यत आह-जीवस्य आत्मभूत भवन्ति, ततश्चानेन निष्प्रदेशजीववदिनिराकरणमाह, सति निष्प्रदेशत्वे 5 करचरणोरुग्रीवाद्यवयवसंसर्गाभावः, तदेकत्वापत्तेः, कथम् ? - करादिसंयुक्तजीवप्रदेशस्य उत्तमाङ्गादिसंबद्धात्मप्रदेशेभ्यो भेदाभेदविकल्पानुपपत्तेरिति । यैः किं करोतीत्याह-' यैस्तु गृह्णाति' શબ્દદ્રવ્યોના સમૂહને ગ્રહણ કરી ભાષક ભાષાને બોલે છે. ટીકાર્થ : જે નાશ થાય તે શરીર. ઔદારિક, વૈક્રિય અને આહારક, આ ત્રણ શરીરમાં જીવના પ્રદેશો હોય છે. “જીવના પ્રદેશો” આ શબ્દ બોલતા ‘“સાધુનું પાત્ર” અહીં ભેદમાં છઠ્ઠી 10 વિભક્તિ દેખાય છે, તેમ જીવ અને પ્રદેશો વચ્ચે પણ ભેદની શંકાથી આત્મા પ્રદેશવિનાનો છે એ પ્રમાણે કોઈને જ્ઞાન ન થાય તે માટે ખુલાસો કરે છે કે આ જીવપ્રદેશો જીવના આત્મભૂત = જીવથી અભેદરૂપે રહેલા છે. આ રીતે અભેદરૂપે રહેલા હોવાથી જે (નૈયાયિકાદિ) લોકો જીવને પ્રદેશવિનાનો માને છે તેમનાં મતનું ખંડન થઈ જાય છે, કારણ કે જો જીવને પ્રદેશ વિનાનો માનવામાં આવે તો હાથ, પગ, 15 કુરુ, ડોકાદિ અવયવોનો આત્મા સાથે સંબંધ છે એવું બોલાય નહીં, કારણ કે આ અવયવો બધા એક થવાની આપત્તિ આવે છે. તે આ રીતે કે—હાથની સાથે સમ્બદ્ધ જીવપ્રદેશ એ મસ્તકાદિ અંગ સાથે સમ્બદ્ધ જીવપ્રદેશોથી જુદો છે કે અભિન્ન છે ? એમ બે વિકલ્પો ઘટતા નથી. (જો તમે ભેદ માનો તો સ્પષ્ટ જ જીવની સપ્રદેશતા સિદ્ધ થાય કારણ કે જીવની સપ્રદેશતા વિના જુદા જુદા આકાશમાં રહેલા કરાદિ અવયવો સાથે નિપ્રદેશ એવા જીવનો સંબંધ ઘટી શકે 20 નહીં. હવે જો તમે અભેદ માનો અર્થાત્ કરાદિ અવયવમાં રહેલો આત્મપ્રદેશ જ મસ્તકાદિ સાથે સમ્બદ્ધ છે. તો સતરામ્ અવયવોની એકતા થવાની આપત્તિ આવે, કારણ કે જે નિષ્પ્રદેશ આત્મા હાથ સાથે સમ્બદ્ધ છે તે જ નિપ્રદેશ આત્મા મસ્તકાદિ સાથે પણ સમ્બદ્ધ છે. અને આ નિપ્રદેશ આત્મા એક હોવાથી તેની સાથે અભિન્ન એવા હાથાદિ અવયવો પણ પરસ્પર અભિન્ન એટલે કે એક બની જશે. ૪૯ આમ ભેદ કે અભેદ બંને વિકલ્પો ઘટતા ન હોવાથી નિપ્રદેશ આત્મા મનાય નહીં. તેથી આત્મા પ્રદેશવાળો સિદ્ધ થાય છે અને આ પ્રદેશો ત્રણ પ્રકારના શરીરમાં રહેલા છે.) જે જીવ પ્રદેશો વડે શું કરે છે ? તે કહે છે – શરીરમાં રહેલા આ આત્મપ્રદેશો વડે (શબ્દદ્રવ્યોનાં સમૂહને) ગ્રહણ 25 ९१. अभेदषष्ठ्या तत्रस्थाः प्रदेशा जीवाभिन्नाः, एतदेव च जीवस्येत्युच्चारणे फलं, अन्यथा ‘નીવપ્રવેશા' નૃત્યનેન સંવદ્ધાર્થીવમાત્ ।૧૨. નૈયાયિળવૈશેષિયઃ, તતે દિ નિત્યં નિરવયવમેવ, 30 सावयवत्वे हि कार्यत्वापत्त्या अनित्यत्वापत्तिः घटादीनामिव । ९३. भेदे सावयवत्वात्प्रतिज्ञातहानि:, अभेदे भिन्नावयवसंयोगानुपपत्तेस्तदेकतरेण सात्मकता न सर्वैरित्यनिष्टेः । ★ प्रदर्शनात् ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy