________________
સ્થાપના નિક્ષેપાની વ્યાખ્યા શૌ& ૧૩ यादृच्छिकं डित्थादिवत्, चशब्दात् यावद्र्व्यभावि च प्रायस इति । यत्तु सूत्रोपदिष्टं “णामं आवकहियं” तत् प्रतिनियतजनपदसंज्ञामाश्रित्येति, नाम च तन्मङ्गलं चेतिसमासः, तत्र यत् जीवस्याजीवस्योभयस्य वा मङ्गलमिति नाम क्रियते तन्नाममङ्गलं, जीवस्य यथा-सिन्धुविषयेऽग्निर्मङ्गलमभिधीयते, अजीवस्य यथा-श्रीमल्लाटदेशे दवरकवलनकं मङ्गलमभिधीयते, उभयस्य યથા–વન્દ્રનમસ્તેતિ |
"यत्तु तदर्थवियुक्तं तदभिप्रायेण यच्च तत्करणि । ___ लेप्यादिकर्म तत् स्थापनेति क्रियतेऽल्पकालं च ॥२॥" अस्यायमर्थः-'यद्' वस्तु 'तदर्थवियुक्तं' भावेन्द्राद्यर्थरहितं, तस्मिन्नभिप्रायस्तदभिप्रायः, अभिप्रायो बुद्धिः, तद्वद्धयेत्यर्थः, करणिराकृतिः, यच्चन्द्राद्याकृति 'लेप्यादिकर्म क्रियते' चशब्दात्तदाकृतिशून्यं चाक्षनिक्षेपादि 'तत्स्थापनेति' तच्चेत्वरमल्पकौलमितिपर्यायौ, 10 પાડેલું હોય તે પણ નામ કહેવાય છે. જેમ કે ડિત્ય, વિત્ય વગેરે. મૂળગાથામાં “a” શબ્દથી આ પણ સમજી લેવું કે તે બંને પ્રકારના નામો પ્રાયઃ ધાવદ્રવ્યભાવિ અર્થાત્ જયાં સુધી નામવાળું તે દ્રવ્ય ટકે ત્યાં સુધી પ્રાય: રહેનારા હોય છે.
(શંકા : સૂત્રમાં [અનુયોગદ્વાર સૂ–૧૨માં) તો ‘માવદિય' એટલે કે નામ નિરપવાદે થાવત્કથિક બતાવ્યું છે, તો તમે પ્રાય: શબ્દ શા માટે વાપરો છો ?)
15 સમાધાન : સૂત્રમાં જે કહ્યું છે તે ચોક્કસ એવા દેશોના નામો માટે કહ્યું છે. (જે હંમેશા તે જ રહે છે, જયારે ગોપાલદારક વિ.નું નામ તો ક્યારેક બદલાય પણ છે) તેથી પ્રાયઃ શબ્દમાં કોઈ દોષ નથી. આ રીતે નામની વ્યાખ્યા કહી. હવે નામ એવું જે મંગલ તે નામમંગલ. (આ રીતે કર્મધારય સમાસ કરવો.) તેમાં જીવનું, અજીવનું કે ઉભયનું “મંગલ” એ પ્રમાણેનું નામ એ નામમંગલ કહેવાય.
20 જેમ કે, સિંધુદેશમાં અગ્નિ મંગલ તરીકે કહેવાય છે. આમ જીવનું દષ્ટાન્ત બતાવી હવે અજીવમાં ઘટાવે છે કે ઋદ્ધિવાળા લાટદેશમાં દવરક વલનકને (વાળેલી દોરીને) મંગલ તરીકે કહેવાય છે અને ઉભયમાં દષ્ટાન્ત તરીકે વંદનમાલાને (જેને વિષે અંદર રહેલ દોરો એ અચિત્ત અને ઉપર રહેલા પાંદડાદિ સચિત્ત હોવાથી ઉભયરૂપ એવા તોરણોને) મંગલરૂપ તે તે દેશોમાં કહેવાય છે. આ બધા (નામ-નામવાળાનો અભેદ ઉપચાર કરવાથી) નામમંગલ જાણવા. 25
હવે સ્થાપનાનિક્ષેપની વ્યાખ્યા કહે છે કે, જે લેપ્યાદિ કર્મ ભાવેન્દ્રાદિના અર્થથી રહિત હોય, ભાવેન્દ્રાદિના અભિપ્રાયથી ભાવેન્દ્રાદિની આકૃતિવાળું બનાવેલું હોય તે લેપ્યાદિકર્મ (પૂતળા વગેરે) સ્થાપના કહેવાય છે. અહીં “a” શબ્દથી એટલું જાણવું કે જે અક્ષ વગેરે ભાવેન્દ્રાદિની આકૃતિથી શૂન્ય હોવા છતાં ભાવેન્દ્રાદિના અભિપ્રાયથી સ્થપાય તે પણ સ્થાપના જાણવી. આ સ્થાપના અલ્પકાળ માટે તથા “a” શબ્દથી યાવદ્રવ્યભાવિ હોય છે. જે સ્થપાય તે સ્થાપના. 30
२९. अभिधानान्तरेऽपि प्रागभिधानवाच्यत्वात् । ३०. परावृत्तिभावात् । ३१. आकृत्यन्तरे पूर्वाकारोच्छेदात् ।