SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૬ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ * સભાષાંતર (ભાગ-૧) चरितं च' इत्यादि प्रतिपादयिष्यते, कस्य सामायिकमिति, वक्ष्यति' जस्स सामाणिओ अप्पा' ઋત્યાદ્રિ, વવ . સામાયિ, ક્ષેત્રાનાવિતિ, વક્ષ્યતિ-શ્વેત્તાવિત્તિ ગતિ વિય' નૃત્યાદિ, પુ सामायिकमिति, सर्वद्रव्येषु वक्ष्यति - सव्वगतं सम्मत्तं सुए चरित्ते ण पज्जवा सव्वे' इत्यादि, થમવાપ્યતે ?, વક્ષ્યતિ—‘માણુસ્પવિત્તનારૂ' નૃત્યાદ્રિ, નિષ્ચિર મવતિ ? જાનમિતિ, વક્ષ્યતિ5 सम्मत्तस्स सुयस्स य छावट्ठी सागरोवमाइ ठिती' इत्यादि, 'कति' इति कियन्तः प्रतिपद्यन्ते ? पूर्वप्रतिपन्ना वेति वक्तव्यं, वक्ष्यति च -'सम्मत्तदेसविरया पलियस्स असंखभागमित्ता उ' इत्यादि, 'सान्तरं' इति सह अन्तरेण वर्त्तत इति सान्तरं किं सान्तरं निरंतरं वा ?, यदि सान्तरं किमन्तरं भवति ?, वक्ष्यति - 'कालमणंतं च सुते अद्धापरियट्टगो य देसूणो' इत्यादि, 'अविरहितं' इति अविरहितं कियन्तं कालं प्रतिपद्यन्त इति, वक्ष्यति - सुतसम्मअगारीणं आवलियासंखभाग 10 इत्यादि, तथा 'भवा 'इति कियतो भवानुत्कृष्टतः खल्ववाप्यन्ते 'सम्मत्तदेसविरता पलियस्स असंखभागमित्ता उ । अट्ठभवा उ चरित्ते' इत्यादि, आकर्षणमाकर्ष:, एकानेकभवेषु ग्रहणानीति ૐ भावार्थ:, ‘तिण्ह सहस्सपुहुत्तं सयपुहुत्तं च होंति विरईए । एगभवे आगरिसा' इत्यादि, स्पर्शना છે સમ્યક્ત્વ, શ્રુત તથા ચારિત્ર...” વગેરે કહેવાશે. સામાયિક કોને હોય ? એ વિષયમાં “જેનો આત્મા સમભાવવાળો છે...' ઈત્યાદિ કહેશે. સામાયિક ક્યાં હોય ? ઉત્તર ક્ષેત્રાદિને વિષે 15 હોય છે. આ વિષયમાં “ક્ષેત્ર-કાળ-દિશા-ગતિ-ભવિ....' ઇત્યાદિ કહેશે. = = કોને વિષે સામાયિક હોય છે ? ઉત્તર સર્વદ્રવ્યોને વિષે, આગળ કહેશે, “સમ્યક્ત્વ સર્વગત (સર્વદ્રવ્ય—પર્યાયોવિષયવાળું), શ્રુત અને ચારિત્રમાં સર્વપર્યાયો વિષય બનતા નથી”, સામાયિક કેવી રીતે પ્રાપ્ત થાય છે, આ વિષયમાં આગળ કહેશે – “મનુષ્યક્ષેત્ર–જાતિ...” ઈત્યાદિ, સામાયિકનો કાળ કેટલો હોય છે ? તે આગળ કહેશે- “સમ્યક્ત્વસામાયિક અને 20 શ્રુતસામાયિકની સ્થિતિ છાસઠ સાગરોપમ છે’” વગેરે. ‘‘ઋતિ’ દ્વારમાં સામાયિકના પ્રતિપદ્યમાન અથવા પૂર્વપ્રતિપન્ન જીવો કેટલા હોય છે ? તે કહેવું અને આ વિષયમાં આગળ કહેશે– “સમ્યક્ત્વી અને દેશવિરત પલ્યોપમના અસંખ્યભાગમાત્ર છે'' ઇત્યાદિ. “સાન્તર” એટલે અંતર સાથે જે વર્તે તે. સામાયિક સાન્તર છે કે નિરંતર છે જો સાન્તર છે તો કેટલું આંતરુ પડે છે ? આ વિષયમાં આગળ કહેશે— “શ્રુતમાં અનંત કાળ અંતર 25 પડે અને સમ્યક્ત્વાદિમાં દેશોન અર્ધપુદ્ગલ પરાવર્તકાળ” “અવિરહિત” એટલે સતત સામાયિકને પ્રાપ્ત કરનારાનો કાળ કેટલો ? તેમાં કહેશે “શ્રુતસમ્યક્ત્વ અને દેશવિરતિનો (નિરંતર પ્રાપ્તિનો) આવલિકાનો અસંખ્યાતમોભાગ પ્રમાણકાળ જાણવો...”, “ભવ” એટલે સામાયિક ઉત્કૃષ્ટથી કેટલા ભવમાં પ્રાપ્ત થાય ? તેમાં કહેશે – “સમ્યક્ત્વ–દેશવિરતિ પલ્યોપમના અસંખ્યભાગમાત્ર અને ચારિત્ર આઠભવોમાં પ્રાપ્ત થાય છે. 30 ‘“આકર્ષ” એટલે ગ્રહણ + એક-અનેક ભવમાં સામાયિકના કેટલા ગ્રહણ થાય છે ? (અર્થાત્ કેટ્લી વાર ગ્રહણ થઈ શકે) તે કહેવું. આ વિષયમાં આગળ કહેશે “આદ્ય ત્રણ . + ૰તિ । ≠ oવિસિાત૦/૦પાદ્યન્તે ।* ૦પન્નાશ્રુતિ । A 0મેત્તા ।+ ॰વાપ્યતે ।× નેવમ્ । ↑ ભાવાર્થ વૃતિ ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy