SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर ( भाग - १ ) सो पहावितो, अण्णेणं कंडेणं विद्धो, चेडेण भणिअं किं ते कंडं खित्तं, विद्धो मित्ति, पुणोवि खित्तं, रडन्तो मारिओ, पुव्वं अजाणतेण विद्धोमित्ति अणणुओगो, मारिज्जामित्ति एवं णाते अणुओगो, अहवा सारक्खणिज्जं मारेमित्ति अणणुओगो, सारक्खंतस्स अणुओगो । जहा सारक्खणिज्जं मारेंतो विपरीतं करेति, एवं अण्णं परुवेयव्वं अण्णं परूवेमाणस्स विपरीतत्वात् 5 अणणुओगो भवति, जहाभूतं परूवेमाणस्स अणुओगो भवति ३ । उले उदाहरण-एगा चारगभडिया गब्भिणी जाया, अण्णावि णउलिया गब्भिणी चेव, तत्थ एगाए राईए ताओ सरिसिआओ पसूआओ, ताए चिंतिअं - मम पुत्तस्स रमणओ भविस्सर, तस्स पीयं खीरं च देति । अण्णआ तीसे अविरतिआए खंडंतीए जत्थ मंचुल्लिआए सो डिक्करओ उत्तारितो, तत्थ सप्पेणं चडित्ता खड़तो मतो, इतरेण णउलेण ओयरंतो दिट्ठो मंचुल्लिआओ सप्पो, 10 नां" खेम वियारी खेड जाए। हूर इश्यु जाणउने जोसाव्यों ने धुं, “भ, पेसुं जाए वह आव." जाणड छोड्यो. त्यारे पिता अन्य जाए। द्वारा जाणउने बींध्यो जाजडे उधुं, “पिताक ! શા માટે બાણ ફેંક્યુ ? તે બાણથી હું વીંધાયો.” ફરી બાણ ફેંક્યું. ત્યારે બાળક રડવા લાગ્યો, ને છેવટે મૃત્યુ પામ્યો. અહીં બાળકે પિતાના મારવાના ભાવને નહીં જાણવાથી “હું બાણથી વીંધાયો'' એમ જે કહ્યું તે અનનુયોગ અને પછી “મને મારવા બાણ 15 अर्ध रह्युं छे" खेम भएयुं ते अनुयोग अथवा "रक्षण उरवा योग्य जाणउने हुं भारी नांखुं" એવું જે પિતાએ વિચાર્યું તે અનનુયોગ, પરંતુ જો રક્ષા કરે તો અનુયોગ. જેમ રક્ષણીયને મારતો વિપરીત કરે છે, તેમ અન્ય પ્રરૂપણાને બદલે અન્ય પ્રરૂપણા કરનારનો વિપરીત પ્રરૂપણા હોવાથી અનનુયોગ થાય છે. સાચી પ્રરૂપણા કરનારનો અનુયોગ થાય છે. ગા ૪. નકુલનું ઉદાહરણ : એક સૈનિકની પત્ની ગર્ભવતી થઈ. તેના ઘરમાં રહેલી નોળિયણ 20 या गर्भवती हती. जने खेड रात्रिखे साथे ४ जाजडने (नोजियो नोगियाने ) ४न्म खायो. નાનકડા નોળિયાને જોઈ “આ મારા બાળક માટે રમકડું બનશે.” એમ વિચારી તે સ્ત્રી નોળિયાને पौना जने दूध आापती. खेडवार मांडती ते स्त्रीओ ( अविरतिया સ્ત્રી) જે માંચડા ઉપર પોતાનો બાળક સૂવડાવ્યો હતો તે માંચડા ઉપર સાપે ચઢી બાળકને ડંશ દીધો અને તે બાળક મરી ગયો. બાજુમાં રહેલ નોળિયાએ તે ઉતરતા સાપને જોઈ તેના ટુકડે ટુકડા કર્યા. લોહીથી = 25 १. स प्रधावितः अन्येन शरेण विद्ध:, चेटकेन (दारकेण) भणितं किं त्वया शरः क्षिप्त: ?, विद्धोऽस्मीति पुनरपि क्षिप्तः, रटन् मारितः, पूर्वमजानता विद्धोऽस्मीति ( पुत्रविचारे) अननुयोगः, मार्येऽहमित्येवं ज्ञाते अनुयोग:, अथवा संरक्षणीयं मारयामीति अननुयोगः ( पितुः ) संरक्षतः अनुयोगः । यथा संरक्षणीयं मारयन् विपरीतं करोति, एवमन्यत्प्ररूपयितव्यं ( यत्र तत्र ) अन्यत् प्ररूपयत: विपरीतत्वात् अनुयोगो भवति, यथाभूतं प्ररूपयतः अनुयोगो भवति । २. नकुलविषयमुदाहरणं- एका चारक भट्टिनी 30 (भर्तृका) गर्भिणी जाता, अन्याऽपि नकुलिका गर्भिणी चैव तत्रैकस्यां रात्रौ ते युगपत् प्रसूते, तया चिन्तितं - मम पुत्रस्य रमणको भविष्यति, तस्मै स्पृह्यं (पृथुकं ) क्षीरं च दत्ते । अन्यदा तस्यां अविरत्यां कण्डयन्त्यां यत्र मञ्चिकायां स पुत्रः अवतारित: (शायितः ), तत्र सर्पेण चटित्वा खादितः (दष्टः ) मृतः, इतरेण नकुलकेनावतरन् दृष्टः मञ्चिकायाः सर्पः,
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy