SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૨ સેક આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • ભાષાંતર (ભાગ-૧) गतो ताव घरं सव्वं झामिअं, तत्थावि अंबाडिओ भणिओ य-एरिसे कज्जे नवि गम्मति अक्खायएहि, अप्पणा चेव पाणीयाइं काउं गोरसंपि छुब्भइ जहा तहा विज्झाउत्ति, अण्णया धुवंतस्स गोभत्तं छूढं । एवं जो अण्णमि कहेयव्वे अण्णं कहेइ ताहे अणणुओगो भवति, सम्म कहिज्जमाणे अणुओगो भवति ॥ सप्तैव च भवन्ति 'भावे' भावविषये, अननुयोगानुयोगयोः 5 प्रतिपादकानि सप्तोदाहरणानि भवन्तीति गाथार्थः ॥१३३॥ तानि चामूनि सावगभज्जा १ सत्तवइए २ अ कुंकणगदारए ३ नउले ४ । कमलामेला ५ संबस्स साहसं ६ सेणिए कोवो ७ ॥१३४॥ व्याख्या-तत्र श्रावकभार्योदाहरणं-सावगेण णिययभज्जाए वयंसिया विउव्विया दिट्ठा. 10 अज्योववण्णो. दब्बलो भवति. महिलाए पच्छिते निब्बंधे का सिद्रं. ताए भणित-आणेमि. तेहि चेव वत्थाभरणेहि अप्पाणं णेवत्थिता अंधयारे अल्लीणा, अच्छितो, पच्छा बिइयदिवसे अधिति કરે છે તેટલી વારમાં આખું ઘર બળી જાય છે. ઠાકોર તેને ઠપકો આપી કહે છે “આવા અવસરે કહેવા ન અવાય, પરંતુ પોતાની જાતે પાણી–ગોરસ (છાણ) વગેરે જે નાંખવાથી આગ બુઝાય તે નાંખવું જોઈએ.” બીજીવાર ઠાકોર ધૂપ કરતો હતો. ઘરમાંથી ધૂમાડા નીકળતા જોઈ ગામડીયાએ 15 છાણાદિ નાંખ્યાં, આમ, જયારે જે કહેવું જોઈએ તેને બદલે બીજું બોલે તે અનનુયોગ થાય છે. યથાર્થ બોલે તો અનુયોગ થાય છે. ભાવાનુયોગ–અનનુયોગમાં સાત ઉદાહરણો છે. I૧૩૩il सवतर1ि5 : ते सात (ोने मतावे छे थार्थ : श्रावमार्या १. सप्तपछि, २. ॲपुत्र, उ. नोणीयो, ४. भामेरा ५. मनु सास, ६. श्रेणिनो ओ५, ७. (म0 सld t२४Muqt). 20 ટીકાર્થ : પ્રથમ શ્રાવકપત્નીનું ઉદાહરણ : એક શ્રાવકવડે પોતાની પત્નીની સુંદરરૂપવાળી (विउव्विया) युवान सभी हवाई. तीन ७५२ ते श्रावणी थयो. पोतानी पत्नान डा. શકતો ન હોવાથી દિવસે-દિવસે દુર્બળ થતો જાય છે. તે જોઈ પત્નીએ પૂછ્યું. આંત આગ્રહ ४२. पूछत. श्राप ४ीत. ४.वी. पत्नामे , “सा, ई ताने मी बोलावी ..." તે દિવસે સખીએ જે વસ્ત્રાભરણો પહેરેલા હતા તે જ વસ્ત્રાભરણોવડે પોતાને શણગારી અંધકારમાં 25 पत्नी (३ममi) ही. શ્રાવક તે રૂમમાં આવ્યો. પછી બીજે દિવસે મેં વ્રત ભાંગ્યું. એ પ્રમાણે અધૃતિને ९३. गतस्तावद्गृहं सर्वं ध्मातं, तत्रापि तिरस्कृतो भणितश्च-ईदृशे कार्ये नैव गम्यते आख्यायकेन, आत्मनैव पानीयादि कृत्वा गोरसं ( गोभक्तादि ) अपि क्षिप्यते, यथा तथा विध्यायत्विति, अन्यदा धूपयतः (उपरि) गोभक्तं (छगणादि) क्षिप्तं । एवं योऽन्यस्मिन् कथयितव्ये अन्यत् कथयति तदाऽननुयोगो 30 भवति, सम्यक् कथ्यमाने अनुयोगो भवति । ९४. श्रावकेण निजभार्याया वयस्या वैक्रिया ( उद्भूतरूपा) दृष्टा, अध्युपपन्नो, दुर्बलो भवति, महेलया पृष्टे निर्बन्धे कृते शिष्टं, तया भणित-आनयामि, तैरेव वस्त्राभरणैरात्मानं नेपथ्ययित्वा अन्धकारे आलीना, स्थितः पश्चाद्वितीयदिवसे अधृति
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy