SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ आवश्यक नियुक्ति • हरिभद्रीयवृत्ति • सभाषांतर (भाग-१) सर्वमेवेदं शास्त्रं मङ्गलमित्येतावदेवास्तु, मङ्गलत्रयाभ्युपगमस्त्वयुक्तः, प्रयोजनाभावात् इति चेत्, न, प्रयोजनाभावस्यासिद्धत्वात् । तथा च कथं नु नाम विनेया विवक्षितशास्त्रार्थस्याविघ्नेन पारं गच्छेयुः ? अतोऽर्थमादिमङ्गलोपन्यासः । तथा स एव कथं नु नाम तेषां स्थिरः स्याद् ? इत्यतोऽर्थं मध्यमङ्गलस्य, स एव च कथं नु नाम शिष्यप्रशिष्यादिवंशस्य अविच्छित्त्या 5 उपकारकः स्याद् ? इत्यतोऽर्थं चरममङ्गलस्य इत्यतो हेतोरसिद्धता इति । तत्र “आभिणिबोहियणाणं, सुयणाणं चैवे" " त्यादिनाऽऽदिमङ्गलमाह । तथा "वंदण कितिकम्मं” इत्यादिना मध्यमङ्गलं, वन्दनस्य विनयरूपत्वात् तस्य चाभ्यन्तरतपोभेदत्वात्, तपोभेदस्य च मङ्गलत्वात् । तथा "पच्चक्खाणं" इत्यादिना चावसानमङ्गलं, प्रत्याख्यानस्याद्यतपोभेदत्वादेव मङ्गलत्वमिति ॥ 10 શંકા : આ સંપૂર્ણ ગ્રંથ જ મંગલરૂપ હોવાથી તે જ મંગલરૂપ થાઓ. અન્ય ત્રણ મંગલ શા માટે કરવા જોઈએ ? તેનું કોઈ પ્રયોજન નથી. समाधान: "प्रयोशन नथी" खेवुं तमे उडो छो, से अयोग्य छे ते जा रीते 3, શિષ્યો વિવક્ષિત શાસ્ત્રના અર્થનો નિર્વિઘ્નપણે પાર કેવી રીતે પામે ? અર્થાત્ એ નિર્વિઘ્નપણે સંપૂર્ણ અર્થો જાણી શકે તે માટે પ્રથમ મંગલ કહેવાય છે. એ જ રીતે પામેલો તે શાસ્ત્રાર્થ શિષ્યોને 15 સ્થિર થાય તે માટે મધ્યમ મંગલ અને તે શાસ્ત્રાર્થ શિષ્ય-પ્રશિષ્યાદિ વંશને અવિચ્છિન્નપણે (અર્થાત્ નિરંતર વિચ્છેદ થયા વિના) ઉપકારક બને તે માટે અત્ત્વ મંગલ કરવામાં આવે છે. આમ તમે કહેલ પ્રયોજનાભાવરૂપ હેતુ અસિદ્ધ છે. આ શાસ્ત્રમાં ગ્રંથકારે "आभिणिबोहियणाणं, सुयणाणं चैव" इत्याहि सूत्रद्वारा प्रथम मंगल दर्शाव्युं छे. तथा "वंदण चिति कितिकम्मं" सूत्र द्वारा मध्यम मंगल जतायुं छे. ह् 20 શંકા : (તે તે ગાથાઓ જ મંગલ શી રીતે બને છે,બીજી ગાથાઓ કેમ નહીં ?) समाधान : (आभिणिबोहिय... सूत्रमां पांयप्रझरना ज्ञान जताव्या छे. आ ज्ञान स्पष्ट रीते નિર્જરાનું કારણ હોવાથી મંગલરૂપ છે) તથા વંદન વિનયરૂપ હોવાથી અત્યંતરતપરૂપ છે અને तप से तो शवै असिडनी "धम्मो मंगलमुक्किहं..." त्याहि गाथामां) मंगल३५ ह्युं ४ छे. माटे उपरोक्त सूत्री मंगल३५ ४व्या छे तथा "पच्चक्खाणं..." त्याहि सूत्रवडे अंतिम मंगल धुं 25 છે કારણ કે પ્રત્યાખ્યાન એ બાહ્યતપરૂપ (તપના બે પ્રકાર છે—બાહ્ય અને અત્યંતર. તેમાં પ્રથમ लेह जाह्य होवाथी आद्यतप = माह्यत५) होवाथी मंगल३५ छे. ६४. निर्विघ्नसमाप्तिस्थैर्या व्यवच्छित्तिनिमित्तकेति । ६५. मङ्गलप्रयोजनस्य शास्त्रेण साधनात्प्रयोजनान्तराभावादित्यर्थः । ६६. “विभक्तिथमन्ततसाद्याभाः" इति तसन्तमव्ययं, तथा चैतदर्थमिति । ६७. शास्त्रार्थः । ६८. विनेयानाम् । ६९. उपन्यास इति । ७०. प्रयोजनाभावरूपस्य । 30 ७१. गाथा ७२. आदिशब्देनाद्यभागावसानपर्यन्तस्य ग्रहः । ७३. जं नेरइओ इत्यादिना ज्ञानस्य स्पष्टं निर्जरार्थत्वान्मङ्गलता । ७४. गाथा वन्दनकनि । ७५. द्वितीयभेदः । ७६. धम्मो मंगलमुक्कि अहिंसा संजमो तवो इति वचनात् । ७७. बाह्येति । इत्यतः ८-४ ॥
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy