SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ છે આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) वोर्वोत्तमाङ्गाधश्चरणादिरूपो नियमतः शरीरविशेषो भवति साऽऽनुपूर्वीति, तथा तिर्यग्गतिनाम तिर्यगानुपूर्वीनाम च, एवं गत्यानुपूर्वीनामनी द्वे द्वे, तथा 'जातिनाम' एकेन्द्रियादिजातिनाम यावच्चतुरिन्द्रियाः, एतदुक्तं भवति-एकेन्द्रियजातिनाम द्वीन्द्रियजातिनाम एवं शेषयोजनाऽपि कार्येति । आह-एकेन्द्रियाद्यानुपूर्वीनाम कस्मानोच्यते, आचार्य आह-तस्य तिर्यगानुपूर्वीनामक्षपणप्रतिपादनेनोक्तार्थत्वात्, 'चः' समुच्चये, तथा 'आतपं' इति आतपनाम, यदुदयात् आतपवान् भवति, 'उद्योतं' इति उद्योतनाम, यदुदयादुद्योतवान् भवति, स्थावरा:-पृथिव्यादयः तन्नाम च पूर्ववत्, 'सूक्ष्मं' इति सूक्ष्मनाम च, साधारणं' इति साधारणनाम, अनन्तवनस्पतिनामेत्यर्थः, 'अपर्याप्तं' इति अपर्याप्तकनाम, तथा निद्रानिद्रा च इत्यादि प्रकटार्थत्वान्न विवियते, नवरं स्त्याना चैतन्यऋद्धिर्यस्यां सा स्त्यानधिः, स्त्यानयुत्तरकालमवशेषं यदष्टानां कषायाणां तत् क्षपयति, 10 सर्वमिदमन्तर्मुहूर्त्तमात्रेणेति, ततो नपुंसकवेदं, ततः स्त्रीवेदं, ततो हास्यादिषट्क, ततः पुरुषवेदं च खण्डनयं कृत्वा खण्डद्वयं युगपत् क्षपयति, तृतीयखण्डं तु संज्वलनक्रोधे प्रक्षिपति, पुरुषे प्रतिपत्तर्ययं क्रमः, नपंसकादिप्रतिपत्तरि त उपशमश्रेणिन्यायो वक्तव्यः, ततः क्रोधादींश संज्वलनान् प्रत्येकमन्तर्मुहूर्त्तमात्रकालेनोक्तेनैव न्यायेन क्षपयति, श्रेणिपरिसमाप्तिकालो જાણવી કે જે કર્મયુગલના સમૂહરૂપ આનુપૂર્વીવડે જીવ વિશિષ્ટસ્થાનને પામે છે. (બળદની 15 નાસિકામાં નાંખેલ દોરડું બળદને દિશા બદલવામાં કારણ છે તેમ આ આનુપૂર્વી જીવને વિગ્રહગતિમાં દિશા બદલવામાં કારણભૂત હોવાથી આવી ઉપમા આપી છે.) અથવા જેનાવડે ઊર્ધ્વમાં મસ્તક અને નીચે ચરણાદિરૂપ શરીરવિશેષની પ્રાપ્તિ થાય છે તે આનુપૂર્વી, તથા ‘જાતિનામ’ શબ્દથી એકેન્દ્રિય જાતિથી ચઉરિન્દ્રિયજાતિનામ જાણવા, અર્થાત્ એકેન્દ્રિયજાતિનામકર્મ. બેઈન્દ્રિયજાતિ–નામકર્મ વિગેરે. શંકા : એકેન્દ્રિયાદિ જાતિ કહી તો એકેન્દ્રિયાદિ આનુપૂર્વી કેમ કહેતા નથી ? સમાધાન : એકેન્દ્રિયાદિ આનુપૂર્વી તિર્યંચાનુપૂર્વીના ક્ષયનું પ્રતિપાદન કરવા દ્વારા જ કહી દીધેલી છે અર્થાત્ તિર્યંચાનુપૂર્વી સાથે એકેન્દ્રિયાદિ આનુપૂર્વીનો ક્ષય પણ સમજી લેવો. તેથી જુદી બતાવી નથી. જેના ઉદયથી જીવ આપવાળો થાય તે આતપનામકર્મ, જેના ઉદયથી જીવ ઉદ્યોતવાળો થાય તે ઉદ્યોતનામકર્મ. પૃથ્વી વગેરે સ્થાવરની જેના દ્વારા પ્રાપ્તિ થાય તે 25 સ્થાવરનામકર્મ, સૂક્ષ્મનામકર્મ, સાધારણનામકર્મ, (જે અનંત વનસ્પતિને જ હોય). અપર્યાપ્તનામકર્મ, નિદ્રાનિદ્રા આ બધી પ્રકૃતિ સ્પષ્ટાર્થ હોવાથી અર્થ જણાવવામાં આવતો નથી. માત્ર (સ્યાનદ્ધિ શબ્દનો અર્થ કરે છે કે, સ્થાન = એકઠી થયેલી છે ચૈતન્યઋદ્ધિ જેને વિષે તે સ્યાનદ્ધિ. આમ આ સત્તર પ્રકૃતિને ખપાવ્યા બાદ આઠ કષાયોના બાકી રહેલ કર્મપુદ્ગલોને ખપાવે છે. 30 આ બધી જ પ્રકૃતિઓને તે અંતર્મુહૂર્વકાળમાં ખપાવે છે. ત્યાર પછી નપુંસકવેદને, પછી સ્ત્રીવેદને, હાસ્યાદિ છને ખપાવે છે. ત્યાર પછી પુરુષવેદના ત્રણ ખંડ કરી બે ખંડને એકસાથે ખપાવે છે અને ત્રીજા ખંડને સંજવલનક્રોધમાં નાંખે છે. પુરુષ ક્ષપકશ્રેણિનો આરંભક હોય ત્યારે આ ક્રમ હોય છે. નપુંસકાદિ જો આરંભક તરીકે હોય તો ઉપશમશ્રેણિપ્રમાણે જાણી લેવું. સંજવલન ક્રોધાદિ દરેકને
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy