________________
પરિહારવિશુદ્ધિકચારિત્રના તપનું સ્વરૂપ (નિ. ૧૧૪-૧૧૫) 榮 ૨૩૯
एकस्तु कल्पस्थितो वाचनाचार्यो गुरुभूत इत्यर्थः, एतेषां च निर्विशमानकानामयं परिहारःपरिहारियाण उ तवो जहण्ण मज्झो तहेव उक्कोसी / सीउण्हवासकाले भणिओ धीरेहिं पत्तेयं ॥ १ ॥
तत्थ जहण्णो गम्हे चउत्थ छट्टं तु होइ मज्झिमओ । अट्टममहमुसो तो सिसिरे पवक्खामि ॥२॥ सिसिरे तु जहण्णादी छट्टादी दसमचरिमगो होति । वासासु अट्टमादी बारसपज्जंतगो णेओ ॥३॥ पारणगे आयामं पंचसु गहो दोसभिग्गहो भिक्खे | कप्पट्टियादि पइदिण करेति एमेव आयामं ॥४॥ एवं छम्मासतवं चरित्तु परिहारिया अणुचरंति । अणुचरगे परिहारियपदट्ठिते जाव छम्मासा ॥५॥ कप्पद्वितोवि एवं छम्मासतवं करेंति सेसा उ । अणुपरिहारिगभावं वयंति कप्पट्ठिगत्तं च ॥६॥
5
10
કલ્પસ્થિત ગુરુ જેવો વાચનાચાર્ય બને છે. તેમાં નિર્વિશમાનકનો તપ આ પ્રમાણે હોય છે.
શીત–ઉષ્ણ અને વર્ષાકાળમાં દરેકમાં જઘન્ય—મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે તપ 15 ધીરપુરુષોવડે કહેવાયેલો છે. ॥૧॥ તેમાં ગ્રીષ્મઋતુમાં જધન્ય ઉપવાસ, મધ્યમ છઠ્ઠ અને ઉત્કૃષ્ટ અઠ્ઠમ છે હવે પછી શિશિરઋતુમાં કરવાનો તપ કહીશ. ॥૨॥ શિશિરમાં જઘન્ય છઠ્ઠ, મધ્યમ અઠ્ઠમ અને ઉત્કૃષ્ટ ચાર ઉપવાસ છે; વર્ષાકાળમાં અઠ્ઠમથી લઈ પાંચ ઉપવાસ સુધી જાણવો. ॥૩॥ પારણામાં આયંબિલ કરવાનું હોય છે. ભિક્ષા માટેની સાત પિંડેષણામાંથી પાંચ પિંડૈષણાથી ગ્રહણ કરવાનું છે. અને બે પિંડૈષણાનો અભિગ્રહ હોય છે. તે સિવાયના કલ્પસ્થિતાંદિ શેષ પાંચ 20 સાધુઓ પ્રતિદિન આયંબિલ કરે છે. ॥૪॥ આ પ્રમાણે છ માસ સુધી તપ કરીને પરિહારિકો (તપ કરનારા) વૈયાવચ્ચ કરનારા બને છે અને વૈયાવચ્ચ કરનારા ૪ સાધુઓ પરિહાર તપ કરવાનું ચાલુ કરે છે. તેઓ પણ છમાસ સુધી તપ કરે છે ॥૫॥ કલ્પસ્થિત પણ (વાચનાચાર્ય પણ) આ પ્રમાણે છ માસ તપ કરે છે શેષ ૭ સાધુઓ સેવા કરનારા બને છે અને એક કલ્પસ્થિત = વાચનાચાર્ય બને છે. IIFI॥ આ પ્રમાણે આ પરિહારવિશુદ્ધિક તપ અઢારમહિનાનો 25
७१. परिहारिकाणां तु तपो जघन्यं मध्यमं तथैवोत्कृष्टम् । शीतोष्णवर्षाकाले भणितं धीरैः प्रत्येकम् ।१। तत्र जघन्यं ग्रीष्मे चतुर्थः षष्ठस्तु भवति मध्यमकम् । अष्टम इह उत्कृष्टं इतः शिशिरे प्रवक्ष्यामि ।२। शिशिरे तु जघन्यादि षष्ठादि दशमचरमकं भवति । वर्षासु अष्टमादि द्वादशपर्यन्तकं ज्ञेयम् ।३। पारणके आचामाम्लं पञ्चसु ग्रहः द्वयोरभिग्रहो भिक्षायाम् । कल्पस्थितादयः प्रतिदिनं कुर्वन्ति एवमेवाचामाम्लम् ।४। एवं षण्मासतपः चरित्वा परिहारिका अनुचरन्ति । अनुचरकाः परिहारिकपदस्थिताः यावत्षण्मासाः ५। 30 कल्पस्थितोऽपि एवं षण्मासतपः करोति शेषास्तु अनुपरिहारिकभावं व्रजन्ति कल्पस्थितत्वं च । ६ ।