SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ દ્રવ્યપરંપરામાં દેખાત્ત (નિ. ૮૭) ૧૮૭ एयं चेव ममं वरं देहि, मा लोग मारेह, भणति-एतं ताव ठितमेव, जं तुमं न मारिओ, एवं अण्णेवि न मारेमि, अण्णं भण, जस्स एगदेसमवि पासेमि दुपयस्स वा चउप्पयस्स वा अपयस्स वा तस्स तदाणुरूवं रूवं णिव्वत्तेमि, एवं होउत्ति दिण्णो वरो, ततो सो लद्धवरो रण्णा सक्कारितो समाणो गओ कोसंबी णयरिं, तत्थ य सयाणिओ नाम राया, सो अण्णया कयाई सुहासणगओ दूअं पुच्छइ-किं मम णत्थि ? जं अण्णराईण अत्थि, तेण भणिअं-चित्तसभा 5 णत्थि, मणसा देवाणं 'वायाए पत्थिवाणं, तक्खणमेत्तमेव आणत्ता चित्तगरा, तेहिं सभाओवासा विभइत्ता पचित्तिता, तस्स वरदिण्णगस्स जो रण्णो अंतेपुरकिड्डापदेसो सो दिण्णो, तेणं तत्थ तदाणुरुवेसु णिम्मिएसु कदाइ मिगावतीए जालकिड्डगंतरेण पादंगुट्टओ दिट्ठो, उवमाणेण णायं जहा मिगावती एसत्ति, तेण पादंगुट्ठगाणुसारेण देवीए रूवं णिव्वत्ति, - સંપૂર્ણવિધિ યુક્ત અનુષ્ઠાનાદિથી યક્ષ પ્રસન્ન થયો ને કહ્યું “તું વરદાન માંગ.” તેણે કહ્યું 10 : “હે યક્ષરાજ ! મને એ જ વર આપો કે તમે લોકોને મારવાનું બંધ કરો.” યક્ષે તેની વાત માન્ય રાખીને કહ્યું, “એ તો નક્કી થઈ જ ગયું છે કે જેમ મેં તને ન માર્યો તેમ હવે અન્યોને ५९। भारी नाही. पी ७७ होय तो डे." शिरपुत्रो |, “द्वि५६, यतुष्प 3 અપદ કોઈપણ હોય જેના શરીરનો એકદેશ પણ હું જોવું, તેનું સંપૂર્ણ રૂપ હું ચિત્રી શકું એવું १२४ान भने मापो.' यक्षे. “से प्रभारी थानो" मे १२४ान माप्यु. २५%ने सघणी वात ५२ 15 પડતા તે ચિત્રકારપુત્રનું સન્માન કર્યું. ત્યારબાદ તે ચિત્રકારપુત્રે ત્યાંથી વિદાય લઈ પોતાની કોસાંબી નગરીમાં આવ્યો. ત્યાં શતાનીક રાજા રાજય કરતો હતો. એકવાર શાંતિથી બેઠેલા તેણે हूतने पू७युं, “मे ते भारी पासे. शुं नथी ? 3 अन्य २%ामो पासे. डोय ?" ह्ते ह्यु " રાજન્ ! તમારી પાસે ચિત્રસભા નથી.” રાજાએ તરત જ ચિત્રકારોને આજ્ઞા આપી. કહ્યું છે "वोने भनथ. आर्यन सिद्धि छ भने २०४मोने वायाथी." अर्थात् यो वियारे भने २०% बोले 20 કે તરત કામ થાય. ચિત્રકારોએ ચિત્ર દોરવાના સ્થાનો પરસ્પર વહેંચી દઈ ચિત્રો દોરવાનું ચાલુ - કર્યું. તેમાં ચિત્રકાર પુત્રને રાજાનો જે અંતઃપુરની ક્રીડાનો ભાગ હતો તે આપવામાં આવ્યો હતો. ત્યાં તે પ્રદેશને અનુરૂપ ચિત્રો દોરતા દોરતા એક દિવસ તેની નજર જાળીઓના છિદ્રોમાંથી મૃગાવતીના પગના અંગુઠા ઉપર પડી. અનુમાનવડે તેણે જાણી લીધું કે “આ મૃગાવતી છે.” પોતાને મળેલ વરદાનના પ્રભાવે પગના અંગુઠાનુસારે દેવીનું રૂપ ચિત્રકારપુત્રએ ચિતર્યું. જ્યારે 25 ३०. एतमेव मम वरं देहि, मा लोकं मारय (मीमरः) इति, भणति-एतत्तावस्थितमेव, यन्न त्वं मारितः, एवमन्यानपि न मारयिष्यामि, अन्यद्भण, (स भणति- )यस्य एकमपि देशं पश्यामि द्विपदस्य वा चतुष्पदस्य वा अपदस्य वा, तस्य तदनुरूपं रूपं निर्वर्त्तयामि, एवं भवत्विति दत्तो वरः, ततः स लब्धवरो राज्ञा सत्कृतः सन् गतः कौशाम्बी नगरी, तत्र च शतानीको नाम राजा, सोऽन्यदा कदाचित् सुखासनगतो दूतं पृच्छति-किं मम नास्ति यदन्येषां राज्ञामस्ति ?, तेन भणितं-चित्रसभा नास्ति, 'मनसा देवानां, वाचा पार्थिवानां' (कार्यसिद्धिः इति 30 नियमात् ) तत्क्षण एव आज्ञप्ताश्चित्रकृतः, तैः सभावकाशा विभज्य प्रचित्रिता: (चित्रितुमारब्धाः) तस्मै दत्तवराय यो राज्ञोऽन्तःपुरक्रीडाप्रदेशः स दत्तः, तेन तत्र (क्रीडाप्रदेशे) तदनुरूपेषु निर्मितेषु (रूपेषु) कदाचिन्मृगावत्या जालकटकान्तरे पादाङ्गष्ठको दृष्टः, उपमानेन ज्ञातं-यथा मृगावती एषेति, तेन पादाङ्गुष्ठकानुसारेण देव्याः रूपं निर्वर्तितं, + एवं । * मारेहि। * मारेमो । - एगपदे० । x पासामि । नेदम् । वाया। सभा सा । १ कडगं०।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy