SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ આવશ્યક નિર્યુક્તિ • હરિભદ્રીયવૃત્તિ • સભાષાંતર (ભાગ-૧) 'પ્રવચનસ્ય' આમઘેત્વર્થ:, જિ ?–વંમિ, વૃં તાવમૂતધરવન્દ્રનું, તથા ‘સર્વ’ નિરવશેષ, ગળધરા:-આચાર્યાસ્તમાં વંશ:-પ્રવાહÉ, તથા વાવા-૩પાધ્યાય તેષાં વંશસ્ત, તથા ‘પ્રવચન =' आगमं च, वन्द इति योगः । आह-इह वंशद्वयस्य प्रवचनस्य च कथं वन्द्यतेति, उच्यते, यथा अर्थवक्ता अर्हन् वन्द्यः, सूत्रवक्तारश्च गणधराः, एवं यैरिदमर्थसूत्ररूपं प्रवचनं आचार्योपाध्यायैरानीतं, 5 तद्वंशोऽप्यानयनद्वारेणोपकारित्वात् वन्द्य एवेति, प्रवचनं तु साक्षाद्वत्त्यैवोपकारित्वादेव वन्द्यमिति થાર્થ: ૫૮૨૫ 10 15 20 इदानीं प्रकृतमुपदर्शयन्नाह 30 - ते वंदिऊण सिरसा अत्थपुहुत्तस्स तेहि कहियस्स । सुयमाणस्स भगवओ निज्जुत्ति कित्तइस्सामि ॥८३॥ વ્યાધ્યા— તાન્’અનન્તરોન્ તીર્થજાવીન્ ‘વન્દ્રિા' પ્રળમ્ય ‘શિરસા’ ઉત્તમાÌન, किम् ?-निर्युक्तिं कीर्त्तयिष्ये, कस्य ? - ' अर्थपृथक्त्वस्य' तत्र श्रुताभिधेयोऽर्थः तस्मात् सूत्रं पृथक् तद्भावः पृथक्त्वं च अर्थश्च पृथक्त्वं चेति एकवद्भावः, अर्थेन वा पृथु अर्थपृथु तद्भावः ગણધરોને વંદન કર્યું. હવે પરંપરાને વંદન કરે છે. સર્વ ગણધરોની આચાર્યોની પરંપરાને, ઉપાધ્યાયોની પરંપરાને અને આગમોને વંદન કરું છું. શંકા : આચાર્યો અને ઉપાધ્યાયની પરંપરાને અને આગમને શા માટે વંદન કર્યા ? સમાધાન ઃ જેમ અર્થના વક્તા એવા અરિહંતો અને સૂત્રના વક્તા એવા ગણધરો વન્દ છે, તેમ જેઓવડે સૂત્ર–અર્થરૂપ પ્રવચન આપણા સુધી લવાયું તે આચાર્ય—ઉપાધ્યાયોરૂપ વશ પણ પ્રવચનને આપણા સુધી લાવવા દ્વારા ઉપકારી હોવાથી વત્ત્વ જ છે. તથા પ્રવચન તો સાક્ષાત્ ઉપકારી હોવાથી જ વત્ત્વ છે. ૮૨૫ અવતરણિકા : હવે પ્રકૃત વિષયને બતાવે છે → ગાથાર્થ : તે તીર્થંકર ગણધરોને મસ્તકવડે નમસ્કાર કરીને તેઓવડે કહેવાયેલા સૂત્ર-અર્થરૂપ ભગવાન શ્રુતજ્ઞાનની નિયુક્તિનું પ્રતિપાદન કરીશ. ટીકાર્થ : તે પૂર્વે કહેલા તીર્થંકરાદિઓને મસ્તકવડે નમસ્કાર કરીને શું કરીશ ? તે કહે છે-નિર્યુક્તિનું કીર્તન કરીશ. કોની નિર્યુક્તિનું ? તે કહે છે –અર્થપૃથક્ત્વની, અર્થાત્ 25 અર્થપૃથક્ત્વરૂપ શ્રુતજ્ઞાનની નિર્યુક્તિને કહીશ એમ અન્વય જોડવો.) તેમાં અર્થ એટલે શ્રુતમાં કહેવા યોગ્ય પદાર્થ, તેનાથી પૃથક્ = જુદું તે અર્થપૃથક્ અર્થાત્ સૂત્ર, તેનો જે ભાવ તે પૃથક્ત્વ. (અહીં પ્રાકૃત હોવાથી ‘ત્વ’ લગાડતા પૃથક્ત્વ શબ્દ બન્યો. માટે પૃથ શબ્દથી સૂત્રપણું નહીં પણ સૂત્ર જ જાણવું) અર્થ અને પૃથનો એકવદ્ભાવ = સમાહાર ન કરવો. = ભાવાર્થ = અર્થપૃથક્ પદમાં અર્થ શબ્દથી અર્થ ગ્રહણ કરવો અને પૃથ શબ્દથી અર્થથી જુદું એવું સૂત્ર ગ્રહણ કરવું તેથી અર્થ અને સૂત્રરૂપ શ્રુતજ્ઞાન એમ અર્થ કરવો) અથવા અર્થવડે પૃથુ એટલે અર્થથી વિશાલ, તેનો ભાવ તે અર્થપૃથુત્વ. અર્થપૃથુત્વ એ શ્રુતનું જ વિશેષણ २६. तदेव पृथक्त्वमिति विशे० मलयगिरीयायां च । ★ वन्दे ।
SR No.005753
Book TitleAvashyak Niryukti Part 01
Original Sutra AuthorN/A
AuthorAryarakshitvijay
PublisherVijay Premsuri Sanskrit Pathshala
Publication Year2010
Total Pages390
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_aavashyak
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy