SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ २७६ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ - ન્યૂક્તિ – સૂક્ષ્મ (મ. ૨, ફૂ. ૩૮) તિ વનીતા ____ तथा विषयकृतो भेदः -विद्याधरौदारिकशरीराणि प्रत्यानन्दीश्वरादौदारिकस्य विषयः, जङ्घाचारणं प्रत्यारुचकवरपर्यन्तात् तिर्यक्, ऊर्ध्वमापाण्डुकवनात्। वैक्रियमसङ्ख्येयद्वीपसमुद्रविषयम्। आहारकस्य यावन्महाविदेहक्षेत्राणि । तैजस-कार्मणयोरासर्वलोकात्। तथा स्वामिकृतो विशेषः → औदारिकस्य मनुष्य-तिर्यश्चः। वैक्रियस्य देव-नारकास्तिर्यङ्मनुष्याश्च केचिद् (तल्लब्धिमन्तः)। आहारकस्य चतुर्दशपूर्वधरमनुष्यसंयतः। तैजस-कार्मणयोः सर्वसंसारिणः। तथा प्रयोजनकृतो भेदः → औदारिकस्य धर्माधर्म-सुख-दुःख-केवलज्ञानावाप्त्यादि प्रयोजनम्। वैक्रियस्य स्थूल-सूक्ष्मैकत्व-व्योमचर-क्षितिगतिविषयाद्यनेकलक्षणा विभूतिः। आहारकस्य तु सूक्ष्मव्यवहित-दुरवगाहार्थव्यवस्थितिः। तैजसस्याहारपाकः शापानुग्रहप्रदानसामर्थ्य च। कार्मणस्य भवान्तरगतिपरिणामः। - હેમગિરા - નથી. આ ભેદ “પરં પરં સૂક્ષ્મમ્' (= પછી પછીના શરીરો સૂક્ષ્મ હોય છે) ૨/૩૮ સૂત્ર થકી સિદ્ધ થાય છે. ( વિષયકૃત વગેરે ભેદોનું સ્વરૂપ પર તેમજ બીજો વિષયકૃત ભેદ – વિદ્યાધર ( વિદ્યાચારણમુનિ તેમજ ખેચર મનુષ્ય)નાં ઔદારિક શરીરોની અપેક્ષાએ નંદીશ્વરપ સુધી ઔદારિકનો વિષય હોય છે. જંઘાચારણ મુનિઓને આશ્રયી તિર્જી દિશામાં રૂચકવર પર્વત સુધી અને ઉર્ધ્વદિશામાં પાંડુકાન સુધી ઔદારિક શરીરનો વિષય હોય છે. વૈક્રિય શરીરનો વિષય અસંખ્ય દીપ-સમુદ્રો સુધી છે. આહારક શરીરનો વિષય મહાવિદેહ ક્ષેત્ર સુધીનો હોય છે. તેજસ અને કાર્મણ શરીરનો વિષય સર્વલોક સુધીનો છે. તથા ત્રીજે સ્વામીકૃત ભેદ –ઔદારિક શરીરના સ્વામી મનુષ્ય અને તિર્યો છે. વૈશ્યિ શરીરના સ્વામી દેવ અને નારકો તથા કેટલાક (તે વૈકિય લબ્ધિવાળા) તિર્યંચ અને મનુષ્યો હોય છે. આહારક શરીરના સ્વામી ૧૪ પૂર્વધારી સંયમી મનુષ્ય હોય છે. તેજસ અને કાર્પણ શરીરના સ્વામી સર્વ સંસારીઓ છે. ચોથો પ્રયોજનકૃત ભેદ – ધર્મ (= પુણ્ય), અધર્મ (= પાપ), સુખ, દુઃખ તથા કેવળજ્ઞાનની પ્રાપ્તિ વગેરે પ્રયોજનો આ ઔદારિક શરીરના છે. શરીરનું સ્થૂલપણું, સૂક્ષ્મપણું, એકત્વ, આકાશમાં ઉડવાની, જમીનની અંદર પણ ચાલવાની તેમજ આવા પ્રકારની બીજી અનેક વિભૂતિ (= વૈભવ) એ વૈકિય શરીરનું પ્રયોજન છે. સૂક્ષ્મ, વ્યવહિત = પરોક્ષ અને દુરવગાહ = અત્યંત દુઃખેથી જાણી શકાય એવા પદાર્થોની વ્યવસ્થિતિ ૨. પર્વ - ૬ (છં. પ.) / જર્વતાર . 1. ૨. નિર્વા-મનુષા: - ઘં. ૩. જા" - પુ (ઉં. .)
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy