SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ २७४ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ __ भाष्यम् :- तेजसो विकारस्तैजसं तेजोमयं तेजःस्वतत्त्वं शापानुग्रहप्रयोजनम् । नैवं शेषाणि ॥ कर्मणो विकारः कर्मात्मकं कर्ममयमिति कार्मणम् । - સ્થિતિ तेजसो विकारस्तैजसमित्यादि (भाष्यम्)। उष्णभावलक्षणं तेजः संसिद्धं सर्वप्राणिषु पाचकमन्धसः । तस्यैवंविधस्य तेजसो विकारस्तैजसं = अवस्थान्तरापत्तिरिति। एतदेव पर्यायान्तरेणाख्यातितेजोमयं स एव विकारार्थः, तेजःस्वतत्त्वम् तेजसः स्वतत्त्वं = स्वरूपं = आत्मा = स्वभावस्तत् तेजःस्वतत्त्वम् । शापानुग्रहप्रयोजनमिति (भाष्यम्)। लब्धिनिर्वृत्तिमपेक्ष्योच्यते ! शापानुग्रहौ प्रयोजनं यस्य निग्राह्यानुग्राह्यपक्षयोस्तत् तु शापानुग्रहप्रयोजनमिति। नैवं शेषाणीति औदारिकादिभ्यो व्यतिरिच्यते एतत् स्वगुणैरिति प्रथयति। कर्मणो विकार इत्यादि। (कर्मणो विकार इति) ज्ञानावरणादिकर्मणो विकृतिः कार्मणमेकलोली ભાષ્યાર્થ તેજનો વિકાર, અર્થાત્ તેજોમય, તેજસ્વ ભાવાત્મક તે તૈજસ, શ્રાપ (= અભિશા૫) અને અનુગ્રહના પ્રયોજનવાળું તેજસ શરીર છે. શેષ શરીરો એવા નથી. કર્મનો વિકાર, કાંત્મક, કર્મમય એ કામણ શરીર છે. - હેમગિરા – શતેજસનો વિચાર તેનો વિવારતૈનસં' ઇત્યાદિ ભાષ્ય છે તેનો અર્થ કરે છે – ઉણતાના સ્વભાવવાળું તેજ (= અગ્નિ) સર્વ પ્રાણીઓ વિશે અન્નના પાચક તરીકે સારી રીતે સિદ્ધ છે. તે એવા પ્રકારના તેજનો વિકાર (તેજનું પરિણામ) તે તૈજસ કહેવાય અર્થાત્ તેજની અવસ્થાંતરની પ્રાપ્તિ તે તેજસ કહેવાય. આ તૈજસને જ પર્યાયવાચી શબ્દો વડે કહે છે કે - “તેનોમ' - આ શબ્દ પણ તેજના વિકારના અર્થવાળો છે. ‘તેન:સ્વતત્ત્વ- તેજનું સ્વતત્ત્વ = સ્વરૂપ = આત્મા = સ્વભાવ તે તેજસ્ સ્વતત્ત્વ. અત્યાર સુધી જે તૈજસની વ્યાખ્યા કરી તે સહજ તૈજસની અપેક્ષાએ છે. હવે લબ્ધિની નિવૃત્તિને અપેક્ષીને શાપનુWદ ...' ઇત્યાદિ ભાષ્ય કહેવાય છે તે આ મુજબ-નિગ્રહપાત્ર પક્ષને વિશે શ્રાપ અને અનુગ્રહપાત્ર પક્ષને વિશે અનુગ્રહ પ્રયોજન છે જેનું તે શ્રાપ અને અનુગ્રહના પ્રયોજનવાળું આ તૈજસ શરીર કહેવાય છે. આ તૈજસ શરીર પોતાનાં ગુણોને લઈને ઔદારિકાદિથી અલગ છે એમ ‘વં શેષા િ.....'(= ઔદારિક વગેરે શેષ શરીરો આવા નથી) આ ભાષ્ય દ્વારા પ્રતિપાદન કરે છે. ‘કર્મો વિવાર' ઇત્યાદિ – ૧. કર્મનો વિકાર – જ્ઞાનાવરણીય વગેરે કર્મોની વિકૃતિ તે કામણ શરીર, અર્થાત્ કર્મોનું એકમેક થવું તે કામણ. ૨. મધ્યસ: માં..
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy