________________
२६३
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम्
- દક્તિ इति उद्गता = उत्कृष्टा आरा = छाया यस्य तदुद्गतारमुदारं प्रधानमित्यर्थः तीर्थङ्कर-गणधरशरीराङ्गीकरणादेवमुच्यते, नहि तीर्थंकरादिशरीरेभ्योऽन्यत् प्रधानतरमस्ति त्रिलोक्यां शरीरमिति। अथवा उत्कटारमुदारम् (इति) उत्कृष्टा आरा = मर्यादा = प्रमाणं यस्य तदुत्कटारमुदारम्, अवस्थितसातिरेकयोजनसहस्रप्रमाणत्वात्, अन्यच्चैवंविधं नास्ति ।।
ननु वैक्रियमधिका योजनलक्षेति, सत्यमेवमेतद्→ अवस्थितं तन्न भवति, पञ्चधनुः शतप्रमाणमेवावस्थितं वैक्रियम्, औदारिकं पुनरवस्थितमेवमुच्यते ।
उद्गम एव वा उदारः (इति), उद्गमन = उद्गमः = प्रादुर्भावः स एव चोदारशब्देनोच्यते । यत उपादानात् प्रभृतीत्यादि (भाष्यम्)। उपादानं हि शुक्र-शोणिताद्यौदारिकस्य तद्ग्रहणप्रभृत्येव चानुसमयमुद्गच्छति अविभज्यमानस्वरूपः कालविशेषः समयोऽभिधीयते, अतः प्रतिसमयमेव
- હેમગિરા - એ પદ છે અને બીજી અલગ અલગ વ્યુત્પત્તિ પણ ભાષ્યમાં દેખાડાઈ છે) તેનું વિવરણ કરાય છે –
(૧) ઉગતાર – ઉદ્દગત એટલે ઉત્કૃષ્ટ અને આરા એટલે છાયા. ઉત્કૃષ્ટ છાયા છે જેની તે ઉતાર (= ઉત્કૃષ્ટ કાંતિવાળું) કહેવાય છે. તેને જ ઉદાર અર્થાત્ પ્રધાન કહેવાય છે. ઉદારનો આવો અર્થ તીર્થકર, ગણધર આદિના શરીરની અપેક્ષાએ કહેવાય છે કારણકે ત્રણે લોકમાં તીર્થકર વગેરેના શરીરો કરતાં અન્ય કોઈ શરીર વધુ પ્રધાન (= અદ્દભૂત કાંતિવાળું) નથી હોતું.
(૨) ઉત્કટાર - ઉત્કટ એટલે ઉત્કૃષ્ટ અને આરા એટલે મર્યાદા = પ્રમાણ. ઉત્કૃષ્ટ પ્રમાણ છે જેનું તે ઉત્કટાર, તેને જ ઉદાર કહેવાય કારણકે ઉત્કૃષ્ટથી ઔદારિક શરીરનું અવસ્થિત (= લબ્ધિજન્ય શરીરીની જેમ અમુક સમય પૂરતું નહિ પણ કાયમી) પ્રમાણ કાંઈક અધિક ૧ હજાર યોજન હોય છે. બીજા કોઈ શરીરો અવસ્થિત રૂપે આવા પ્રકારના આટલા મોટા નથી હોતા.
પ્રશ્ન : જે વૈકિય શરીર છે તેની મર્યાદા સાધિક ૧ લાખ યોજન હોય છે, આથી આ ઔદારિક શરીર કરતાં ઘણું મોટું છે ને ?
ઉત્તર : આપના કહેવા પ્રમાણે આ વાત સાચી જ છે પરંતુ તે વૈક્રિય શરીર અવસ્થિત નથી, અવસ્થિત વૈક્રિય શરીર તો વધુમાં વધુ ૫૦૦ ધનુષ્ય પ્રમાણ જ હોય છે. જ્યારે અવસ્થિત ઔદારિક શરીર આ પ્રમાણે (હજાર યોજન) પ્રમાણવાળું કહેવાય છે.
(૩). ઉગમ – ઉદ્દગમન એટલે ઉગમ અર્થાત્ પ્રગટ થવું = ઉત્પન્ન થવું અને તે ઉદ્ગમ જ ઉદાર શબ્દથી કહેવાય છે. હવે ઉદારનો અર્થ ઉગમ કેમ ક્ય? તેના કારણને બતાવનાર “પતિનાત્ પ્રકૃતિ' ઇત્યાદિ ભાષ્ય છે. તેનો અર્થ આ પ્રમાણે – શુક અને લોહી આદિ એ ઔદારિકનું ઉપાદાન કારણ છે અને તે (શુક્ર અને લોહી આદિ)ના ગ્રહણથી માંડીને પ્રતિ સમય નવી નવી અવસ્થાને શરીર પ્રાપ્ત કરે છે (આથી ઔદારિક શરીર ઉદાર કહેવાય છે).