SearchBrowseAboutContactDonate
Page Preview
Page 294
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४९ भाष्यम् :- अत्रोच्यते → उद्गतारमदारम, उत्कटारमुदारम्, उद्गम एव वोदारम् (यतः) उपादानात् प्रभृति अनुसमयमुद्गच्छति वर्धते जीर्यते शीर्यते परिणमतीत्युदारम्, उदारमेवीदारिकम् नैवमन्यानि। - સ્થિતિ - अन्वर्थसंज्ञा एता न यादृच्छिक्य इति भाष्यकृदादर्शयति → उद्गतारमुदारमित्यादिना भाष्येण । अन्वर्थत्वाच्च संज्ञयैव लक्षणभेदं प्रथयति, पृथग्लक्षणव्यवस्थानं वाऽत एवान्वर्थसंज्ञाविवरणा नैवमन्यानीति प्रत्येकमन्यलक्षणव्यवच्छेदेनान्यलक्षणाभिधानात्, एभ्य एव विशेषेभ्यः शरीराणां नानात्वं सेत्स्यति। ननु च शरीरप्रकरणप्रथमसूत्रे एतद् भाष्यं युक्तं स्यात्, इह तु प्रकरणान्ताभिधाने न किञ्चित् प्रयोजनं वैशेषिकमस्तीति। उच्यते → तदेवमयं मन्यते, तदेवेदादिसूत्रमाप्रकरणपरिसमाप्तेः प्रपश्यते, अथवा प्रकरणान्ताभिधाने सत्यमेव न किञ्चित् फलमस्त्यसूत्रार्थत्वादतः क्षम्यतामिदमेकमाचार्यस्येति, तत्र उद्गतारमुदारम् ભાષ્યાર્થઃ ઉત્તર ઃ (૧) ઉત્કૃષ્ટ કાંતિવાળું તે ઉદાર, (૨) અથવા ઉત્કૃષ્ટ પ્રમાણવાળું તે ઉદાર, (૩) અથવા તો જે નવી નવી અવસ્થાઓને ક્ષણે-ક્ષણે પ્રાપ્ત કરે તે જ ઉદાર. જેથી કરીને આ શરીર ઉપાદાનથી (= લોહી અને શુક્ર રૂ૫ ઔદ્યારિક પુગલોના પ્રથમ ગ્રહણથી) માંડીને સમયે સમયે નવી નવી અવસ્થાઓને પ્રાપ્ત કરે છે અર્થાત્ વધે છે, જીર્ણ થાય છે, શીર્ણ થાય છે, પરિણમન પામે છે તેથી ઉદાર કહેવાય છે અને ઉદાર એ જ ઔદ્યારિક કહેવાય છે. આ પ્રમાણે બીજા શરીરો નથી. - હેમગિરા - અન્ય લક્ષણની બાદબાકી કરીને, અન્ય લક્ષણને કહેવા દ્વારા પૃથગૂ (= ભિન્ન) લક્ષણની વ્યવસ્થાને બતાવે છે. આમ આ જ વિશેષ લક્ષણો થકી શરીરોનો ભેદ સિદ્ધ થશે. પ્રશ્નઃ શરીર પ્રકરણના પહેલા સૂત્રમાં આ (હમણાં કહેવાયેલ) ભાષ્ય કહેવું વ્યાજબી હતું, પણ અહીં પ્રકરણના અંતે કહેવામાં તો કોઈ વિશેષ પ્રયોજન નથી (તો શા માટે અહીં કહ્યું છે?). ઉત્તર : આ જે પ્રકરણના અંતમાં કહ્યું છે તેથી આ પ્રમાણે નિશ્ચય કરાય છે કે તે જ આ (શરીર પ્રકરણવાળું) પ્રથમ સૂત્ર પ્રકરણની સમાપ્તિ સુધી વિસ્તાર - વિસ્તૃત કરાયેલું છે, અર્થાત્ વ્યાખ્યા કરાયેલું છે. (પ્રસ્તુત પ્રશ્નનો બીજી રીતે ઉત્તર આ પ્રમાણે છે કે -) અથવા તો શરીર પ્રકરણના અંતમાં વિવરણ કરવામાં ખરેખર જ કોઈ પ્રયોજન (= ફળ) નથી. કેમકે સૂત્ર વિનાના અર્થ રૂ૫ ભાષ્યને કહેવાનું થયું છે (જે ઇષ્ટ નથી), આથી આચાર્યશ્રીની આ એક ક્ષતિને ક્ષેતવ્ય ગણો. ત્યાં (= ભાષ્યમાં) આ ઉદાર શબ્દની વ્યુત્પત્તિને દેખાડનાર ‘તારમુદ્રામ્ ૨. તવેવમા° - છું. મા. જુઓ પરિશિષ્ટ-૬ ટીપણી • ૨૨
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy