SearchBrowseAboutContactDonate
Page Preview
Page 293
Loading...
Download File
Download File
Page Text
________________ २६१ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- अत्राह → औदारिकमित्येतदादीनां शरीरसंज्ञानां कः पदार्थ इति ?। અહર્તિ - रूपस्य कारणमन्येषां चौदारिकादिवपुषाम्, न पुनर्ज्ञानावरणादिकर्मव्यतिरिक्तमस्य कारणमन्वेषितव्यम्, कर्ममात्रत्वात् कर्मस्वभावत्वात् कार्मणस्येति । एतयोश्च तैजस-कार्मणयोरवरतः प्रमाणमङ्गुलासंख्येयभागः उत्कृष्टतश्चौदारिकशरीरप्रमाणे केवलिनः समुद्घाते लोकप्रमाणे वा भवतो 'मारणान्तिकसमुद्घाते वाऽऽयामतो लोकान्ताल्लोकान्तायते स्यातामिति।। __ संशयानः पृच्छति, औदारिकमिति पदमादौ येषां वैक्रियादिपदानां तेषाम् एतदादीनां कोऽर्थोऽत्र विवक्षितः ? एतदुक्तं भवति → किमेता औदारिकादिसंज्ञा अर्थवत्तामनुगता' विधीयन्ते आहोस्विद् यदृच्छयेति ? ભાષ્યાર્થઃ પ્રશ્નહારિકથી શરૂ થતાં એવા શરીરના નામોનો ક્યો અર્થ અહીં વિવક્ષિત છે ? - હેમગિરા - પર્વ વર્માન્.. આ પ્રમાણે એટલે આ સૂર્ય-પ્રકાશના દષ્ટાંત વડે કાશ્મણ શરીર પોતાના સ્વરૂપનું તેમજ અન્ય ઔદારિકાદિ શરીરનું કારણ જાણવું પરંતુ આ (અષ્ટ કર્મના સમુદાયભૂત) કામણ શરીરનું જ્ઞાનાવરણાદિ કર્મોથી અન્ય કોઈ કારણ ન જોવું / સમજવું. કારણ કે કાર્પણ શરીર માત્ર જ્ઞાનાવરણાદિ કર્મ સ્વરૂપ અર્થાત્ કર્મના સ્વભાવવાળું છે. વળી આ તૈજસ અને કામણ શરીરનું પ્રમાણ જઘન્યથી અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલું હોય છે અને ઉત્કૃષ્ટથી તે બંને ઔદારિક શરીર જેટલા (સાધિક હજાર યોજન) પ્રમાણવાળા હોય છે અથવા કેવળી ભગવંતના (કેવળી) સમુદ્દઘાત વખતે આ બંને શરીર લોકપ્રમાણવાળા હોય છે અથવા મારણાન્તિક (= મરણ સંબંધી) સમુદ્દઘાત વખતે (લોકના એક છેડેથી મરીને બીજા છેડે ઉત્પન્ન થનારા જીવોની અપેક્ષાએ) આ બંને શરીરો લંબાઈમાં લોકાંતથી લોકાંત સુધી લંબાઈવાળા હોય છે. પ્રશ્નઃ સંશય કરનાર પૂછે છે કે ઔદારિક એવું પદ છે આદિમાં જે વૈકિય આદિ પદોની તે “ઔદારિકની આદિવાળા વૈક્રિયાદિ' પદોનો શું અર્થ અહીં વિવક્ષિત છે ? કહેવાનો આશય એ છે કે – શું આ ઔદારિક વગેરે સંજ્ઞાઓ સાવર્થિક (= અર્થને અનુરૂપ) છે કે યદચ્છા વડે (= અર્થ વિનાની) કરાય છે ? - ઉત્તરઃ આ નામો સાવર્થિક છે. યાદચ્છિક = યદચ્છા વડે નથી કરાયા આ વાતને ભાષ્યકારથી “તારમુર ઇત્યાદિ ભાષ્યથી દર્શાવે છે અને અન્યર્થપણું હોવાથી ઔદારિકાદિ સંજ્ઞા (= નામ) વડે જ (ઔદારિક વગેરે શરીરોના) લક્ષણના ભેદને દર્શાવે છે અથવા “આ જ શરીરો આવા છે બીજા નહીં.’’ એમ આ જ અન્વર્ય સંજ્ઞાના વિવરણ થકી દરેક શરીરોને વિશે ૧. મળ° - પુ. (૪) ૨. અર્થાત્તામવિધી° - d. / મર્થનવથી - મા...
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy