________________
२२७
सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- *तैजसं तु लब्ध्यपेक्षं भवति । सा च तैजसलब्धिर्न सर्वस्य, कस्यचिदेव भवति।
- અસ્થતિ सम्बन्धो भवति न पुनस्तैजसेनापि, तत्प्रवाहादर्शनात्। 'कं पुनर्नयवादमुररीकृत्य ते सूरयस्तैजसमपह्नवते किमत्र वक्तव्यम् ॥
__ ननु सुज्ञानमेवेदम्, यो ह्यतीतानागतकालावधिकवस्तुविशेषव्युदासमातिष्ठते वर्तमानक्षणवत्यैव वस्तु वस्तुतामावसतीत्येवमनुसन्धाय प्रवर्तते स खलु प्रकाशनामा, अतिक्रान्तागामिवक्रपरिहारित्वाद् वर्तमानक्षणर्जुसूत्रणादृजुसूत्र इति प्रतीतस्तमपेक्षमाणाः प्रथयन्ति । तैजसं तु लब्ध्यपेक्षं भवतीत्यादि (भाष्यम्)। तुशब्दोऽवधारकः तैजसं लब्ध्यपेक्षमेव भवति = सत्तामासादयति, सा च तैजसलब्धिर्विशिष्टतपोनुष्ठानादिभिः साधनैः कस्यचिदेव भवति न सर्वस्य जन्तोस्तत्साधनकलापविमुखस्य, स च तद्योग्यसाधन
ભાષ્યાર્થ ? તૈજસ (શરીર) લબ્ધિની અપેક્ષાવાળું જ હોય છે અને તે તૈજસ લબ્ધિ સર્વને નથી હોતી પણ અમુક જીવને જ હોય છે.
- હેમગિરા - અનાદિ પ્રવાહ છે તેથી કરીને તે જ એક કામણ શરીરની સાથે જીવનો અનાદિ સંબંધ હોય છે પણ તૈજસ સાથે નહિ, કારણકે આ તૈજસ શરીરનો (કોઈ અખંડ) પ્રવાહ દેખાતો નથી. (આ અન્ય આચાર્યોનો મત થયો.)
પ્રશ્ન ક્યા નયવાદને આશ્રયીને તે આચાર્યો તૈજસનો નિષેધ કરે છે. અહીં (તૈજસના નિષેધમાં) તેમનું શું કહેવું છે ?
ઉત્તર ઃ આ સ્પષ્ટ જ છે કે ખરેખર જે નય અતીત અનાગત કાળની અવધિવાળી વસ્તુવિશેષનો નિષેધ કરે છે અને માત્ર વર્તમાન ક્ષણવર્તી જ વસ્તુ વસ્તુતાને (= સત્તાને) પ્રાપ્ત કરે છે એ પ્રમાણે માનીને પ્રવર્તે છે તે ખરેખર પ્રકાશનામ (= પ્રસિદ્ધ નામવાળો) છે અર્થાત્ ભૂત અને ભવિષ્ય રૂ૫ વક્રનો પરિહાર કરતો હોવાથી અને વર્તમાન ક્ષણ રૂપ ઋજુ = સરલનું ગ્રહણ કરતો હોવાથી “જુસૂત્ર’ એ પ્રમાણે જે નય પ્રતીત છે તે નયની અપેક્ષા રાખનારા (અનાદિ સંબંધ રૂપે તૈજસનો નિષેધ કરનારા અન્ય આચાર્યો તૈનસં તું..... ઇત્યાદિ ભાષ્યને કહે છે. અહી ભાષ્યમાં 'તું' શબ્દ અવધારણ કરનારો છે. (અવધારણ આ મુજબ ) લબ્ધિની અપેક્ષાવાળું જ તેજસ શરીર હોય છે અર્થાત્ લબ્ધિથી જ સત્તાને (= અસ્તિત્વને) પ્રાપ્ત કરે છે.
ક તેજોયા યુક્ત સાધકનું સ્વરૂપ ફિક તે તૈજસલબ્ધિ વિશિષ્ટ તપના અનુષ્ઠાન આદિ સાધનોથી કોઈકને જ હોય છે. પણ તે (= તૈજસ લબ્ધિ)ના સાધનોના સમૂહથી રહિત એવા સર્વ જીવોને નથી હોતી, અને તેને યોગ્ય . ફ્રિ - પુ. (જ.) ૨. “ર” - પુ. (જં.) છે જુઓ પરિશિષ્ટ-૪ ટીપ્પણી - ૧૯