SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ २२६ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/४३ भाष्यम् :- सर्वस्य चैते तैजस'-कार्मणे शरीरे संसारिणो जीवस्य भवतः। एके त्वाचार्या नयवादापेक्षं व्याचक्षते । कार्मणमेवैकमनादिसम्बन्धं तेनैवैकेन जीवस्यानादिः सम्बन्धो भवतीति। - સ્થિતિ सर्वस्य चैते इत्यादि भाष्यम्। अशेषसर्वकमाधाय चेतस्यवोचत् सूरिः - सर्वस्येति, चशब्देनावृत्तौ तैजस-कार्मणे समाकर्षत्यनादिसम्बन्धापेक्षे, एवंरूपे एते शरीरके संसारिणो भवति। जीवस्य सकर्मकस्य जन्तोर्भवतः, सर्वस्यामवस्थायां न कश्चित् तादृशः प्राणी विद्यते यस्यैते दुःखपञ्जरप्रभवभववर्तिनो न स्त इति। एवं स्वाभिप्रायमुपवाधुना मतान्तरमुपदर्शयन्नाह → एके त्वाचार्या इत्यादि (भाष्यम्) । अन्ये पुनराचार्याः प्ररूपयन्ति प्रतिविशिष्टनयवादालम्बनाः सन्तः → कार्मणमेवैकमनादिसम्बन्धमविच्छिन्नः प्रवाहो यस्मात् कर्मणस्तस्मात् तेनैवैकेन जीवस्यानादिः ભાષ્યાર્થ : આ (બે તૈજસ અને કામણ) શરીરો સર્વ સંસારી જીવના હોય છે. વળી કેટલાક આચાર્યો નયવાદની અપેક્ષાએ કહે છે કે - જે થી કાર્મણ જ એક અનાદિ સંબંધવાળું છે તેથી કરીને એક કાર્મણ શરીર સાથે જ જીવનો અનાદિ સંબંધ હોય છે. – હેમગિરા - પણ શું સર્વ સંસારી જીવોને હોય છે કે કોઈક જીવને જ હોય ? ઉત્તરઃ આથી (=આ પ્રમાણે પ્રશ્ન કર્યો હોવાથી) એ પ્રશ્નના ઉત્તર માટે ૨/૪૩ સૂત્રને વાચકપ્રવરશ્રી કહે છે. તૈજસની અનાદિતાનું મતભેદ ઉક ‘સર્વ’ આ ૨/૪૩ સૂત્ર છે અને તેનું સર્વસ્થ તે' ઇત્યાદિ ભાષ્ય છે. (તેનો સમુદાયાર્થ ઉપર ભાષ્યાર્થમાં સ્પષ્ટ છે. અવયવાર્થને ટીકામાં ખોલે છે. તે આ પ્રમાણે ) સર્વ સંસારી જીવને તૈજસ અને કાર્મણ શરીર હોય છે. અશેષ-સર્વને મનમાં રાખીને આચાર્યશ્રીએ ભાષ્યમાં સર્વ” એવું પદ કહ્યું છે. “ઘ' શબ્દથી આવૃત્તિમાં (જેની આગળથી આવૃત્તિ = અનુવૃત્તિ ચાલી રહી છે તે) અનાદિ સંબંધની અપેક્ષાવાળા એવા તૈજસ અને કાર્મણ શરીરને ભાષ્યકારશ્રી ખેંચે છે. આવા પ્રકારના આ બે શરીરો સંસારી જીવને અર્થાત્ કર્મવાળા જંતુને હોય છે. કહેવાનો આશય એ છે કે- સર્વ અવસ્થાઓમાં તેવા પ્રકારનો કોઈ પ્રાણી વિદ્યમાન નથી કે દુઃખના સમૂહના ઉગમરૂપ ભવમાં રહેનારા જેને આ બે શરીરો ન હોય. આ પ્રમાણે વાચકશ્રી પોતાના અભિપ્રાયને વર્ણવ્યા બાદ અત્યારે મતાંતરને દર્શાવતાં ‘વાવા' ઇત્યાદિ ભાષ્યને કહે છે. પ્રતિવિશિષ્ટ નયવાદના (= પર્યાયાર્થિક નયના) આલંબનને સ્વીકારનારા અન્ય કેટલાક આચાર્યો પ્રરૂપણા કરે છે કે- વર્માનેa..... જેથી કરીને કાર્મણ જ એક અનાદિ સંબંધવાળું છે અર્થાત્ કર્મનો १. टीकानुसारेण इदं (तैजस-कार्मणे) पदं अधिकं भासते। २. 'भवति पदे मुद्रितप्रतौ नास्ति ।
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy