SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ १४० सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/२५ गन्धहस्ति संज्ञाभ्यनुज्ञानात् इत्यागममनुपश्यन्नाचार्य आह→ सम्प्रधारणसंज्ञायामित्यादि (भाष्यम्)। अथवा कालहेतु-दृष्टिवादोपदेशाख्यास्तिस्रः संज्ञास्तत्र कतमां संज्ञामधिकृत्योच्यते संज्ञिनः समनस्का इति ? आह - सम्प्रधारणसंज्ञायामित्यादि (भाष्यम्), न सर्वा संज्ञाऽऽगमोक्ताऽत्र गृह्यते, किन्तु या सम्प्रधारणात्मिका तस्याः परिग्रहः। किं पुनः कारणमूह-लोकाहारादिसंज्ञास्त्यज्यन्ते ? 'ओघादिसंज्ञाः तावदतिस्तोकत्वादशोभनत्वाच्चाहारादिसंज्ञा नाधिक्रियन्ते, नहि कार्षापणमात्रेण धनवान्, मूर्तिमात्रेण वा रूपवानिति व्यपदिश्यते, यथा च प्रभूतद्रविणो धनवान्, प्रशस्तरूपः सुरूपवानुच्यते तथा महत्या शोभनया चेह संज्ञया संज्ञिनो ग्रहीष्यन्ते, भूम-प्रशंसातिशयनादिषु मत्वर्थीयविधानात्। काल-हेतु-दृष्टिवादोपदेशसंज्ञानां च मध्ये कालिक्येव परिगृह्यते नेतरे, निरूपितमिदं नन्द्यां सूत्रव्याख्याने (हारिभद्रीये) → हेतु-काल-दृष्टिवादोपदेशक्रम - હેમગિરા - તે સમનઃ ' આ સમાસ ‘સપુત્ર' (વિદ્યમાન છે પુત્ર જેને તે સપુત્ર) આદિની જેમ જાણવો. સંજ્ઞા સામાન્યના સંબંધથી પૃથ્વી આદિ સર્વ જીવો સંક્ષી છે કેમકે આહારાદિ ૧૦ પ્રકારની સંજ્ઞા આગમમાં કહેવાયેલી છે. આ પ્રમાણે આગમને જોતા આચાર્યશ્રી પ્રથારViાય' ઇત્યાદિ ભાષ્યને કહે છે અથવા (= બીજી રીતે સંwધારા' ઇત્યાદિ ભાષ્યની અવતરણિકા આ પ્રમાણે છે કે ૨) કાલિકી, હેતુવાદોપદેશિકી અને દષ્ટિવાદોપદેશિકી નામની ૩ પ્રકારે સંજ્ઞા છે, ત્યાં (= ત્રણમાંથી) કઈ સંજ્ઞાને આશ્રયી સંશીઓ સમનસ્ક છે ? એવા પ્રશ્નના ઉત્તરમાં પ્રથાર સંજ્ઞાયાં' ઇત્યાદિ ભાષ્યને કહે છે. આનો ભાવાર્થ એ છે કે – સંજ્ઞા તરીકે આગમમાં કહેલી સર્વ સંજ્ઞાઓ અહીં ગ્રહણ કરાતી નથી પણ જે સંપ્રધારણા (= વિશિષ્ટ ધારણા) આત્મક સંજ્ઞા છે તેને ગ્રહણ કરવી. પ્રશ્નઃ શા માટે ઉહ (= ઓઘ), લોક, આહાર આદિ સંજ્ઞાઓ (પ્રસ્તુતમાં) ત્યાગ કરાય છે? ઉત્તર : જેમ એકાદ રૂપિયો હોવા માત્રથી વ્યક્તિ ધનવાન છે એમ કહેવાતું નથી તેમ ઓઘાદિ સંજ્ઞાઓ અતિ સ્તોક (= અલ્પ = મંદ) હોવાથી પ્રસ્તુતમાં સંજ્ઞા તરીકે ગ્રહણ કરાઈ નથી અને જેમ સામાન્ય આકાર = રૂપ હોવા માત્રથી વ્યક્તિ રૂપવાન છે એમ કહેવાતું નથી. તેમ આહારાદિ સંજ્ઞા અશોભન હોવાથી પ્રસ્તુતમાં સંજ્ઞા તરીકે ગ્રહણ કરાઈ નથી. જેમ ઘણાં દ્રવ્યવાળો ધનવાન કહેવાય છે અને પ્રશસ્ત રૂપવાળો રૂપવાન કહેવાય છે તેમ અહીં વિશાળ અને શોભન એવી સંજ્ઞા વડે સંજ્ઞીઓ (= સંજ્ઞાવાળા જીવો) ગ્રહણ કરાશે. કેમકે મૂમ = બહુત્વ, પ્રશંસા અને અતિશય આદિ અર્થમાં મતપૂ’ અર્થવાળા પ્રત્યયનું વિધાન થાય છે. (પ્રસ્તુતમાં સંજ્ઞા શબ્દને શોભન = પ્રશંસા અને અતિશય ના અર્થમાં 'રૂર' પ્રત્યય લગાડયો છે.) કે સંપ્રધારણ સંજ્ઞા = કાલિકી સંજ્ઞા : કાલિકી, હેતુવાદોપદે શિકી અને દૃષ્ટિવાદોપદેશિકી એ ૩ સંજ્ઞાઓની મધ્યમાં સંશા તરીકે ૨. સદા૦િ - મુ. (ઉં. માં.). ૨. સ્વા° - ૫ (ઉં. માં.)
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy