SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ १३९ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् સૂત્રમ્ :- સંક્સિન નામનાર/રકા. भाष्यम् :- सम्प्रधारणसंज्ञायां संज्ञिनो जीवाः समनस्का भवन्ति। – મુસ્થતિ - विनिर्मुक्तत्वात् केवलस्येति किमत्रानिष्टमापद्यत इति न विद्यः ॥२/२४॥ अत्राह → उक्तं भवतेत्यादिः सम्बन्धग्रन्थः। इन्द्रियनियम आपादिते मनोनियमाभिधापनेच्छयाऽत्र = अवसरे शिष्य आह → अभिहितं त्वया प्राग् द्विप्रकारा जीवाः संसारिणः → 'समनस्का अमनस्काश्च' (अ. २, सू. ११) तत्र = नारकादिषु के समनस्का इति विभक्तमिच्छामि ज्ञातुम्, के वाऽमनस्का इति नोक्तम्, अन्यतरसमूहाभिधानेऽन्यतरस्य सुज्ञानत्वात्, अत्र शिष्यप्रश्नावसायेऽभिधीयते → ___ संज्ञिनः समनस्काः (इति सूत्रम्)। संज्ञा येषां विद्यन्ते ते संज्ञिनः, शिक्षादित्वाद् व्रीह्यादित्वाद् वा, विद्यमानं मनो येषां ते समनस्काः सपुत्रादिवत्, संज्ञामात्रसम्बन्धात् सर्वे पृथिव्यादयः संज्ञिनो दशविध સૂત્રાર્થ: સંજ્ઞી જીવો સમનસ્ક (= મન સહિતના) હોય છે. ૨/૨૫. ભાષ્યાર્થ: સંપ્રધારણ સંજ્ઞા વિશે વર્તતા સંજ્ઞી જીવો સમનરક = મનવાળા હોય છે. - હેમગિરા - કેવલી ભગવંતોને પંચેન્દ્રિય તરીકે ગ્રહણ કરવામાં શું અનિષ્ટ આપત્તિ આવે છે, જેથી નવીન સૂત્રની રચના કરવી પડે, એ અમે જાણતા નથી. ૧૨/૨૪ / ૨/૨૫ સૂત્રની અવતરણિકા: ‘ત્રીદ - ૩ મવત' ઇત્યાદિ ભાષ્ય સંબંધ ગ્રંથ રૂપ છે. જે આ પ્રમાણે કે ઇન્દ્રિયનો (કોને કઈ ઇન્દ્રિય હોય છે ? ઇત્યાદિ) નિયમ પ્રતિપાદન થએ છતે ‘મન’ના નિયમને કહેવડાવવાની ઇચ્છાથી અહીં = ૨/૨૫ સૂત્ર કહેવાના પ્રસંગે શિષ્ય પ્રશ્ન કરે છે કે આપે પૂર્વે (આ બીજા અધ્યાયના ૧૧મા સૂત્રમાં) સંસારી જીવો સમનસ્ક અને અમનસ્ક એમ બે પ્રકારે છે તેમ કહ્યું હતું, ત્યાં નારક આદિમાં કોણ સમનસ્ક (= મનવાળા) છે એમ વિભાગપૂર્વક જાણવા માટે ઇચ્છું છું. અહીં શિષ્ય “જે વાડમનસ્વા:' (અમેનરક જીવો કોણ છે ?) એમ બીજો પ્રશ્ન કર્યો નથી કેમકે (સમનસ્ક કે અમનસ્ક એ બે જીવ સમૂહ માંથી) કોઈ એક જીવ સમૂહ કહેવાય છતે એ સિવાયના અન્ય સમૂહને જાણવું સુકર બની જાય છે. અહીં શિષ્ય કરેલા પ્રશ્નના ઉત્તરમાં (૨/૨૫) સૂત્ર કહેવાય છે. સંસિન: સમનક્શાદ' એ ૨/ ૨૫ સૂત્ર છે. તેના અવયવાર્થને ખોલે છે. જેઓને સંજ્ઞા વિદ્યમાન છે તેઓ સંજ્ઞી છે. સંજ્ઞા ધાતુ શિક્ષા આદિ' તથા ‘વ્રીહિ આદિ' (વ્યાકરણ કથિત) ગણપાઠમાં આવતો હોવાથી સ્વામીદર્શક અર્થમાં ‘’ પ્રત્યય થયો છે. વિદ્યમાન છે મન જેઓને” ૧. પિથાને - પ્રા. ૫. (ઉં. મi.) ૨. સંજ્ઞા વિઘતે શેષાં તે - મુ. (માં. ઉં.) ૩. શિરિ - નવું. ૪.! જુઓ પરિશિષ્ટ-૬ ટીપ્પણી - ૧૨
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy