SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् સૂત્રમ્ - તેનો-વાપૂ દીન્દ્રિયાવિશ્વ ત્રી: /૪ भाष्यम् :- तेजःकायिका अङ्गारादयः। * સ્થિતિ निःश्वाससमता समाहारादानता चेत्यादिलक्षणमागमतोऽनुसतव्यम् । प्रत्येकशरीरास्त्वसङ्ख्येयजीवाः सङ्ख्येयजीवा वा बहुभेदाः, पर्याप्तकादिर्भेदस्तथैव, केवलमनित्थंस्थं शरीरसंस्थान-मेषामवसेयम्, शेषमन्यत् समानम्। स्थानं घनोदधि-घनवलयाद्येषां, सङ्ख्यानङ्गीकृत्यानन्ताः सर्वे वनस्पतयः, सूक्ष्माः સર્વત્નોવ્યાપિનો વનસ્પતય:/૨/૨રૂા. उक्ताः स्थावराः, त्रसा उच्यन्ते → तेजो-वायू इत्यादि (सूत्रम्)। अङ्गारार्चिरलात-शुद्धाग्न्यादिभेदं बादरं तेजः, बादरस्य मनुष्यસૂત્રાર્થ :- તેઉકાય, વાયુકાય અને બેઈન્દ્રિય આદિ જીવો ત્રસ છે. ૨/૧૪ ભાષ્યાર્થ :- અંગારા વગેરે તેઉકાયો, - હેમગિરા - એક શરીર, (અનંત જીવોનું) ઉચ્છવાસ-નિઃશ્વાસ સાથે કરવું અને એક સાથે આહારનું ગ્રહણ કરવું ઇત્યાદિ લક્ષણ આગમથી જાણી લેવા. એક જ સ્થાનમાં પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાય જીવો તો અસંખ્યાત અથવા સંખ્યાત હોય છે. આમ પ્રત્યેક શરીરી બાદર વનસ્પતિકાયની એક સ્થાનમાં અવસ્થિતિ અનેક પ્રકારે હોય છે. (કેમકે અસંખ્યાત અને સંખ્યાતના પણ અનેક પ્રકાર છે.) પર્યાપ્તા, અપર્યાપ્તા ઇત્યાદિ (પૂર્વે કહેલા) ભેદ તો (સાધારણ, પ્રત્યેક બંનેમાં) પૃથ્વીકાયની જેમ જ જાણવા. માત્ર એના શરીરનું સંસ્થાન અનિત્યસ્થ (= પરિમંડળ આદિ નિયત સંસ્થાન વિનાનું) જાણવું, બીજું શેષ પૃથ્વીકાય આદિની જેમ સમાન જાણવું. આ બાદર વનસ્પતિના સ્થાન ઘનોદધિ અને ઘનોદધિ વલય વગેરે જાણવા. સંખ્યાને આશ્રયી (સૂક્ષ્મ-બાદર) સર્વ સાધારણ વનસ્પતિ જીવો અનંત છે. વળી સૂક્ષ્મ વનસ્પતિ જીવો સર્વલોક વ્યાપી છે. [૨/૧૩ .. ૨/૧૪ સૂત્રની અવતરણિકા:- ઉપર સ્થાવરો જીવો કહેવાયા. હવે ત્રસ જીવો (૨) ૧૪ સૂત્રમાં) કહેવાય છે. “તેનો-વાર્' ઇત્યાદિ ૨/૧૪ સૂત્ર છે. તેમાં તેનો-વધૂ' પદ સ્પષ્ટ છે તેથી તેનો અર્થ ન કરતાં સીધા તે પદના તેનઃ યT... ઇત્યાદિ ભાષ્યને જ સ્પષ્ટ કરતાં ટીકામાં કહે છે કે તેઉકાય ? અહીં તેઉકાયના ભાષ્ય ગ વિયમાં પણ ‘મારિ પદના ગ્રહણથી નીચે બતાવેલ તેઉકાયના પ્રકારો ગ્રહણ કરાય છે. તે આ પ્રમાણે – (૧) અંગારા = ૨. તેનો-વાયુ-દીન્દ્રિયાત્રા : 1. રા. ૨. નિત્યં વારી. પ્રા. રૂ. વધૂ તિ - પુ (ઉં. મા.) ૪. વાવ તુ મન°. - 5 (પાં. .) જુઓ પરિશિષ્ટ-૬ ટીપ્પણી - ૭.
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy