SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादं तत्त्वार्थाधिगमसूत्रम् २/१४ भाष्यम् :- वायुकायिका उत्कलिकादयः। द्वीन्द्रियास्त्रीन्द्रियाश्चतुरिन्द्रियाः पञ्चेन्द्रिया इत्येते तसा भवन्ति। क्षेत्रमेव स्थानम्, न ततः परमस्ति, सूक्ष्मं सर्वलोकपर्यापन्नम्, शरीरसंस्थानं सूचीकलापाकृति, शेषपर्याप्तकादिभेदः पूर्वकैः समानः, प्रमाणतोऽसङ्ख्येयः। प्राच्य-प्रतीच्याद्युत्कलिका-मण्डलिकादिभेदो वायुः, बादरस्य स्थानं घनवात-तनुवात-तद्वलयाधोलोकपाताल-भवनादि, सूक्ष्मः सर्वलोकपर्यापन्नः, प्रमाणतोऽसङ्ख्येयजीवः, पूर्वकैः पर्याप्तकादिभेदः समानः, शरीरसंस्थानं तु पताकाकृति द्रष्टव्यम्। द्वे इन्द्रिये येषां ते द्वीन्द्रियाः, ते द्वीन्द्रिया आदौ येषां ते द्वीन्द्रियादय इति तद्गुणसंविज्ञानो ભાષ્યાર્થ - ઉત્કલિક આદિ વાયુકાયો, બેઈન્દ્રિયો, તેઈન્દ્રિયો, ચઉરિન્દ્રિયો, પંચેન્દ્રિયો આટલા જ આ જીવો ત્રસ હોય છે. – હેમગિરા ધૂમાડા અને જ્વાળા વિનાનો અગ્નિ, (૨) અર્ચિ = જવાળાનો અગ્નિ, (૩) અલાત = કોલસાનો અગ્નિ, (૪) શુદ્ધ અગ્નિ આદિ ભેઘવાળો બાદર અગ્નિ જાણવો. વળી આ બાદર અગ્નિકાયનું સ્થાન તો મનુષ્યક્ષેત્ર જ છે, આના સિવાય બીજે ક્યાંય નથી. સૂક્ષ્મ અગ્નિકાય તો સર્વલોક વ્યાપી છે. (અગ્નિના જીવોના) શરીરનો આકાર સોયના સમૂહની આકૃતિ જેવો છે. શેષ પર્યાપ્તક આદિ ભેદ પૂર્વોક્ત પૃથ્વીકાય આદિની જેમ અગ્નિકાયમાં સમાન જાણવા તથા સંખ્યાથી ‘અસંખ્યાત’ છે. જે બાદર – સૂક્ષ્મ વાયુના સ્થાનો છે વાયુકાય? અહીં વાયુકાયના ભાષ્ય ૩નિયામાં પણ આદિ પદના ગ્રહણથી નીચે બતાવેલ વાયુકાયના પ્રકારો ગ્રહણ કરાય છે. તે આ પ્રમાણે – (૧) પ્રાચ્યવાયુ = પૂર્વ દિશાનો વાયુ, (૨) પ્રતીચિવાયુ = પશ્ચિમ દિશાનો વાયુ આદિ. (૩) ઉત્કલિકવાયુ = સમુદ્રનાં તરંગોની જેમ જે વાયુથી રેતીમાં તરંગો પડતાં સ્પષ્ટ જણાય છે, એવા તરંગવાળો અર્થાત્ રહી રહીને તરંગોથી ચાલનારો વાયુ, (૪) મંડલિકવાયુ = મૂળમાંથી જ ગોળ ફરતો વાયુ આવા બીજા પણ વાયુના પ્રકાર છે. બાદર વાયુના સ્થાન રત્નપ્રભાદિ પૃથ્વીની નીચે રહેલ ઘનવાત, તનવાત, ઘનવાતવલય, તનવાતવલય, અધોલોકના પાતાળકું ભો અને ભવન આદિ છે. સૂક્ષ્મ વાયુકાય સર્વલોક વ્યાપી છે. વાયુકાયના જીવો સંખ્યાથી અસંખ્યાત છે. શેષ પર્યાપ્તક આદિ પ્રકાર પૃથ્વીકાય આદિની જેમ વાયુકાયમાં પણ સમાન જાણવા. વળી (વાયુકાયના) શરીરનો આકાર પતાકા (= ધ્વજા)ની આકૃતિ સરખો જાણવો. દ્વિીન્દ્રિય - (ટીકામાં સૂત્રગત ‘ન્દ્રિય:' પદના સમાસનો વિગ્રહ કરે છે.) બે ઇન્દ્રિય છે જે ઓને તે બેઇન્દ્રિયવાળા જીવો, તે બેઇન્દ્રિય શરૂઆતમાં છે જે ઓની (= ત્રસ ૨. હવે નવ: મુ (ઉં. મા.)
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy