SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ सानुवादस्वोपज्ञभाष्य-टीकालङ्कृतम् भाष्यम् :- दर्शनोपयोगश्चतुर्भेदः, तद्यथा → चक्षुर्दर्शनोपयोगः, अचक्षुर्दर्शनोपयोगः, अवधिदर्शनोपयोगः, केवलदर्शनोपयोग इति ॥२/९॥ शब्दः संख्यानियमार्थः । नातः परं विकल्पमर्हति, ज्ञानोपयोगो दर्शनोपयोगो वा। तमेवाधुना सङ्ख्यानियममाविष्करोति ज्ञानोपयोगोऽष्टभेद इत्यादिना भाष्येणोद्देश-निर्देशरूपेण। मतिज्ञानोपयोग इति । मतिज्ञानाकारपरिणामस्तदात्मकत्वमात्मनः, तथा श्रुतज्ञानादिष्वपि योज्यम् । इति शब्दः साकारोपयोगपरिसमाप्त्यर्थः । इतरत्राप्यज्ञानपरिसमाप्तये। ___ चक्षुर्दर्शनोपयोग इति चक्षुरालोचनाकारपरिणाम आत्मनस्तदात्मकत्वं तद्रूपता, औपचारिकनयश्च ज्ञानप्रकारमेव दर्शनमिच्छति, शुद्धनयः पुनरनाकारमेव सङ्गिरते दर्शनमाकारवच्च विज्ञानम् । आकारश्च विशेष्यनिर्देशो भावस्य पर्यायतः प्रोक्तः, स 'च दर्शनसमनन्तरमेव सम्पद्यतेऽन्तर्मुहूर्तकाल ભાષ્યાર્થ - દર્શનોપયોગ ૪ ભેદે છે, તે આ મુજબ – (૧) ચક્ષુદર્શનોપયોગ, (૨) અચક્ષુદર્શનોપયોગ, (૩) અવધિદર્શનોપયોગ, (૪) કેવલદર્શનોપયોગ. ૨ – હેમગિરા અને (અનાકાર) ૪ ભેદવાળો હોય છે. “પુનઃ' શબ્દ સંખ્યાનું નિયમન કરવા માટે છે, તે આ પ્રમાણે કે – ‘જ્ઞાનોપયોગ કે દર્શનોપયોગ આ ૮ કે ૪ ભેદથી અલગ બીજા કોઈ વિકલ્પ (= ભેદોને પામતો નથી.’ અત્યારે તે જ સંખ્યાના નિયમને જ્ઞાનોપયોmોષ્ટમેન્ટ' ઇત્યાદિ ઉદ્દેશ અને નિર્દેશ રૂપ ભાષ્ય વડે પ્રગટ કરે છે. મતિજ્ઞાનોપયોગ એટલે મતિજ્ઞાન સ્વરૂપ આત્માનો પરિણામ અર્થાત્ આત્માનું તદ્ (= મતિજ્ઞાન) આત્મકપણું. તે જ રીતે શ્રુતજ્ઞાનોપયોગ આદિમાં પણ સમજી લેવું. ભાષ્યગત તિ' શબ્દ એ (જ્ઞાનરૂપ) સાકારોપયોગની પરિસમાપ્તિ માટે છે. (આના પછી) બીજે ઠેકાણે રહેલો ‘રૂતિ’ શબ્દ પણ અજ્ઞાન (રૂપ સાકાર ઉપયોગ)ની પરિસમાપ્તિ માટે છે. (છેલ્લે રહેલો તિ’ શબ્દ પણ દર્શન રૂપ અનાકાર ઉપયોગની પરિસમાપ્તિ માટે છે એમ જાણવું.) ચક્ષુદર્શન ઉપયોગ એટલે ચક્ષુ વડે આલોચન (= દર્શન) સ્વરૂપ આત્માનો પરિણામ અર્થાત્ આત્માનું તાદાત્મકપણું (= ચક્ષુદર્શનાત્મકપણું), અર્થાત્ તરૂપપણું (= ચક્ષુદન રૂપપણું). સાકાર - અનાકાર ઉપયોગની સમજ છે ઔપચારિક (= વ્યવહાર) નય એ દર્શનને જ્ઞાનનો પ્રકાર જ માને છે. વળી શુદ્ધ (= નિશ્ચય) નય તો દર્શનને અનાકાર જ કહે છે અને વિજ્ઞાનને આકારવાળું (= સાકાર) કહે છે. પર્યાય થકી વિશેષિત કરીને ભાવ (= પદાર્થ) નો નિર્દેશ (= બોધ) તે આકાર કહેવાયેલો છે. ૨. વિશિષ્ટ નિર્વે મુ. (ઉં. માં.) / વિશેષનિર્લે (નોપ્રવાશે -૨/૨૦૧૨) ૨. પ્રોચ ર - (ત્રો પ્રવાસે -૨/૨૦૧૨)T
SR No.005750
Book TitleTattvarthadhigam Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorUdayprabhvijay
PublisherKeshar Chandra Prabhav Hem Granthmala
Publication Year2016
Total Pages376
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy