________________
૭૩
અ—સાસ્વાદનસમ્યક્ત્વ ખીજા સાસ્વાદનગુણસ્થાને, ઉપશમસમ્યક્ત્વ ચારથી અગ્યારમા ઉપશાંતમાંહગુણસ્થાન સુધી, ક્ષાયિકસમ્યક્ત્વ ચાથાથી ચૌદમાં અયાગી કેવળી ગુણસ્થાન સુધી, વેકસમ્યક્ત્વ અને ક્ષયાપશમસમ્યક્ત્વ એ બે ચેાથા ગુણસ્થાનથી સાતમા અપ્રમત્તગુણસ્થાન સુધી હોય છે. ભાવાર્થ :-સાસ્વાદનસમ્યક્ત્વ
સભ્યશ્ર્વસ્તવ
ઉપશમસમ્યક્ત્વ
ક્ષાયિકસમ્યક્ત્વ
વેદકસમ્યક્ત્વ ક્ષયાપશમસમ્યક્ત્વ
૨ જે ગુણસ્થાને
૪ થી ૧૧ ગુણસ્થાને ( કુલ ૮ )
૪ થી ૧૪ ગુણસ્થાને (કુલ ૧૧ ) ૪ થી ૭ ગુણસ્થાને ( કુલ ૪) ૪ થી ૫ ગુણસ્થાને (કુલ ૪)
સમ્યક્ત્વ પામ્યા પછી દેશિવરત, સવવરિત અને ઉપશમશ્રેણિ તથા ક્ષપકશ્રેણિ કયારે પ્રાપ્ત થાય ?
“ સમ્મત્તશ્મિ ૩ રુદ્ધ, પહિયપુત્તળ સાવકો દુગ્ગા । ચોવસમસયાળ, સાયરસંવેંતરા કુંત્તિ ।।”
સમ્યક્ત્વ પામ્યા પછી અંતઃકોડાકોડી સાગરોપમની સ્થિતિમાંથી એથી નવ પલ્યાપમ સુધીની સ્થિતિ આછી થાય ત્યારે દેશવિરતિ પ્રાપ્ત થાય છે વળી તેટલી સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ એછી થાય ત્યારે સર્વવિરતિ પ્રાપ્ત થાય છે અને તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ એછી થાય ત્યારે જીવ ક્ષપકશ્રેણ પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :-આવી રીતે દેવ અને મનુષ્ય ભવેામાં સમ્યક્ત્વથી જીવ ભ્રષ્ટ ન થયે હાય તા, બેમાંથી એક શ્રેણિ વિના એક ભવમાં સર્વ પામે છે કારણ કે સિદ્ધાંત'કારના મતે એક ભવમાં બે શ્રેણિ થાય નહિ. તીરાદિની આશાતનાનું ફળ –
“ તિસ્થયર્ વથળ મુત્ર, ગાયિ ગળતર મહિલ્ટીય । आसातो बहुसो, आणंतसंसारिओ होइ ॥
“ તીર્થકર, પ્રવચન, શ્રુત, આચાય, ગણધર અને મહર્ષિક એટલે તપ, સયમ અને શ્રુત સ ંબંધી સમૃદ્ધિવાળાની ઘણાં પ્રકારે આશાતના કરનાર જીવ અન તસ સારી થાય છે. ”
૧૦
આગમમાં કહેલા સમ્યક્ત્વના પ્રકારો –
" एगविह दुविह तिविहं, चउहा पंचविह दसविहं सम्मं । ારે જયારે, જીવનમમેરૢિ વા સમ્મ '