SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ આંગમ પાડે 46 थथुमंगलेणं भंते! किं जणइ ? गोयमा ! नाणदंसणचारित्तोहिलाभं जणइ । પ્રશ્ન-હે ભગવન્ ! સ્તવના અને સ્તુતિરૂપ મંગળ કરવાથી જીવ શુ પામે છે? ઉત્તર-હે ગૌતમ! જ્ઞાન,-દશ ન,-ચારિત્ર અને સમ્યક્ત્વના લાભ પામે છે. સમ્યક્ત્વપ્રાપ્તિ પૂર્વે જીવની અવસ્થાનુ` વન :સામિ ! ગળાઅનંતે, ચાસસારઘોળાંતારે । = मोहाइ कम्मगुरुठिs, विवागवसओ भमइ जीवो ॥ २ ॥ અથ:-હે સ્વામી ! અનાદિઅનંત ચારગતિથી યુક્ત, સંસારરૂપી ભયંકર અટવીમાં માહનીય આદિ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિનાં વિપાકને કારણે જીવ ભમે છે, આઠે કમનીઉત્કૃષ્ટ સ્થિતિ :- - પ્રકરણ રત્નાવલી. ܕܪ ભાવાર્થ :-સ'સાર આદિ અને અંત વગરના છે તે સંસારરૂપ અરણ્યમાં જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય, માહનીય, આયુષ્ય, નામ, ગોત્ર અને અંતરાય એ આઠ કર્માંના પરાધીનપણાથી જીવ સંસારમાં ભમે છે, સમ્યક્ત્વ પામવાના ઉપાય ઃ– " मोहे कोडाकोडी सत्तरि वीसं च नामगोयाणं । तीसायराणि चउन्हें चित्तीसयराइ आउस्स || 19 અર્થ :-“ માહનીયકમ ની સીત્તેર કાડાકોડી સાગરોપમ, નામકમ અને ગાત્રકમ ની વીશ કાડાકાડી સાગરાપમ, જ્ઞાનાવરણીય, દેશનાવરણીય, વેદનીય અને અંતરાય એ ચાર કર્મીની ત્રીશ કોડાકોડી સાગરોપમ અને આયુષ્યકર્મની તેત્રીશ સાગરોપમની સ્થિતિ છે.” ભાવા : આઠે કર્મીની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ આ ગાથામાં દર્શાવેલ છે. કષાયને વશ સ ફ્લેશદ્વારા કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ જીવ ખાંધે છે. ભાવા:–સમ્યક્ત્વ પામવાના ત્રણ કરણ છે. (૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્ણાંકરણ (૩) અનિવૃત્તિકરણ. पल्लोवमाइ अहा - पवित्तिकरणेण को वि जर कुणइ । पलियअसंखभागूण-कोडिकोडि अयरठि सेसं ॥ ३ ॥ અર્થ :-પ્યાલા વિગેરેના દૃષ્ટાંતથી કાઈ જીવ યથાપ્રવૃત્તિકરણદ્વારા આયુષ્યકર્મને છાડીને બાકીના સાતે કમની પછ્યાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક એક કાડાકાડી સાગરાપમની શેષ સ્થિતિને કરે છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy