________________
પ્રકરણ રત્નાવલી ગળા સંબંધી ઉત્તર
एवं दव्वट्ढाए, सव्वेसि इक्कगोलजीवाणं ।
વોલપંથમાળાથા, રતિ કરવMr ૨૮ | અર્થ_એ પ્રમાણે દ્રવ્યર્થ પણે (પ્રદેશાર્થપણે નહીંકારણ કે એક ગેળાના સર્વ જી કરતાં ઉત્કૃષ્ટ પદમાં રહેલા જીવ પ્રદેશ અસંખ્યાતગુણ હોય છે.
ભાવાર્થ –એક નિગોદમાં જેટલા જીવે છે, તેથી અસંખ્યાતગુણ તેમના પ્રદેશ ઉત્કૃષ્ટ પદમાં રહેલા છે, કારણ કે એક નિગોદમાં જીવે અનંતા છે અને ઉત્કૃષ્ટ પદમાં– વિવક્ષિત આકાશપ્રદેશમાં તેમાંના એક એક જીવના અસંખ્યાત પ્રદેશ રહેલા છે; તેથી તે ઉત્કૃષ્ટ પદમાં તે નિગોદગત સર્વ જીવોના મળી અનંત અસંખ્યાત પ્રદેશ છે, માટે અનંત છ કરતાં તે પ્રદેશની સંખ્યા અસંખ્યાતગુણી જાણવી.
તેમજ એક ગાળામાં રહેલા છ કરતાં તેના ઉત્કૃષ્ટ પદમાં રહેલા જીવપ્રદેશે અસંખ્યાતગુણ જાણવા, કારણ કે એક ગોળામાં અસંખ્યાતી નિગોદ અને એક નિગોદમાં અનંતા જીવ છે, તેથી એક ગાળામાં અનંત અસંખ્યાતા જીવ થયા, અને તે ગેળાના વિવક્ષિત ઉત્કૃષ્ટ પદમાં સર્વ નિગોદના જીવપ્રદેશે અસંખ્યાત અનંત અસં. ખ્યાત છે, ઉપર એક નિગોદની અપેક્ષાએ એક પ્રદેશમાં અનંત અસંખ્યાત પ્રદેશ કહ્યા, તેવી અસંખ્યાત નિગોદે તે ગોળામાં હોવાથી અસંખ્યાત અનંત અસંખ્યાત જીવપ્રદેશે તે આકાશપ્રદેશરૂપ તે ઉત્કૃષ્ટ પદમાં રહેલા છે, માટે અસંખ્યાતગુણ કહ્યા છે. ઉપર કહેલ અસંખ્યગુણ શબ્દથી અસંખ્યગુણું પ્રમાણ કેટલું -
तं पुण केवइएणं, गुणियमसंखिज्जयं भविज्जाहि ।
મur$ શ્વા, કાવયા સપોરિ | ૨૬ છે, અથ–પ્રશ્ન -તે રાશિ કેટલા પ્રમાણથી ગુણીએ કે જેથી અસંખ્યાતગુણ થાય? ઉત્તર -દ્રવ્યાર્થીની અપેક્ષાએ જેટલા સર્વ ગળા છે તેટલી સંખ્યાએ તેને
ગુણતાં ઈષ્ટ અસંખ્યાત રાશિ આવે. ભાવાર્થ-એટલે એક આકાશપ્રદેશ ઉપર જેટલા જીવના પ્રદેશ છે તેટલા ગોળા છે, કારણ કે બધા ગેળાઓની સંખ્યા પણ તેટલી જ છે.
સારાંશ -એક ગોળામાં જે સમગ્ર જીવે છે, તેને સમગ્ર ગાળાની રાશિથી ગુણે, અથવા એક આકાશપ્રદેશ ઉપર રહેલ એક જીવન પ્રદેશ રાશિથી ગુણવાથી જે રાશિ આવે, તેટલા ઉત્કૃષ્ટપદમાં જીવપ્રદેશરાશિ જાણવા.
किं कारण मोगाहण-तुल्लता जियनिगोयगोलाणं । મોટા વોલાઈવર-નિયપણેfહું તો તુરંઢા | ૨૦ | -