________________
શ્રી નિંગાઢ ષત્રિશિકા
તે જ વાત દર્શાવે છેઃ
इहरा पडुच्च सुहुमे, बहुतुल्ला पायसो सगलगोला । તો વાયરાાળ, જીરૂ ઉદ્યોતયવયમ્મિ ॥ ૨ ॥
અ—અન્યથા ખાદર નિગેાદના આશ્રય વિના સૂક્ષ્મ નિગોદને આશ્રીને પ્રાયે કરીને બધા ગોળા નિગેાઢની સંખ્યાથી લગભગ સરખા છે, પર`તુ ઉત્કૃષ્ટપદ નિશ્ચયથી લાવવા માટે તા સકલ ગાળા એટલે લાકના મધ્યવર્તી સંપૂર્ણ ગાળા, પણ લોકના અંતવર્તી ખ`ડગાળા નહીં તે ઉત્કૃષ્ટ પદમાં ખાદર નિગેાદ વિગેરેનું પણ ગ્રહણ કરવું.
૪૩
ભાવાથ :-એક સૂક્ષ્મ નિગાદ અસંખ્યાત આકાશપ્રદેશરૂપ અંશુલના અસંખ્યાતમા ભાગને સ્પર્શીને રહેલી છે. તેટલા જ ક્ષેત્રમાં એટલે તેટલી જ અવગાહનાવાળી ત્યાં બીજી અસંખ્યાતી સૂક્ષ્મનિગોદા રહેલી છે. તે જ ક્ષેત્રમાં એક એક પ્રદેશની વૃદ્ધિ હાનિથી ખીજી અસંખ્યાતી નિગારૂપ અસંખ્યાત ગાળાઓ છએ દિશામાં વિવક્ષિત સૂક્ષ્મ નિાદને અવગાહે છે. વળી તે જ ક્ષેત્રમાં ખાદર નિાદ રહેલ હોય તે તથા ખાદ્યર નિગેાઢમાંથી નીકળી ખાર નિગાદમાં અથવા સૂક્ષ્મ નિઇમાં ઉત્પન્ન થનાર જીવાના, તેમ જ સૂક્ષ્મ "પૃથ્વીકાયાદિ ત્યાં રહેલા અને ભવાંતરને વિષે વિગ્રહ ગતિથી અગર ઋશ્રુગતિથી જતા જીવાના આત્મપ્રદેશેા વિવક્ષિત ક્ષેત્રને અવગાડે, તેને તાત્ત્વિક ઉત્કૃષ્ટ પદ જાણવું.
ગાળાદિની સખ્યા ઃ
गोलाय असंखिज्जा, हुति निगोया असंखया गोले । વિશ્વો ય નિયોગો, તનીવો મુળયો ॥ ૨ ॥
અથ—ગાળા અસંખ્યાતા છે. એક એક ગાળામાં અસંખ્યાતી નિગોદો છે; તથા એક એક નિગેાદમાં અનંતા જીવા છે એમ જાણવુ .
ભાવાથ:-ચૌદ રાજલોકમાં ગેાળાએ અસંખ્યાતા છે. એક એક ગાળામાં અર્સખ્યાતી નિગેાદા એટલે શરીરો છે, કારણ કે સરખી અવગાહનાવાળી અસ`ખ્યાતી નિંગાદોના એક ગાળા બને છે. વળી એક એક નિગેાદમાં અનંતા જીવા છે. આ અનંતુ સિદ્ધના જીવાના અનંતાથી અનંતગુણુ છે, કારણ કે એક નિગેના અન તમે ભાગ માક્ષે ગયેલ છે, એવું શાસ્ત્રનુ વચન છે.
જીવના પ્રદેશની સખ્યા નિગેાદમાં રહેલા જીવની અને ગાળાની અવગાહનાઃलोगस्स य जीवस्स य, हुंति पएसा असंख्या तुल्ला ।
अंगुल असंभागो, निगोयजियगोलगोगाहो ॥ १३ ॥