________________
શ્રી જીવાભિગમ સંગ્રહણી
चक्खुअचक्खुओही-केवलदसणजुआ य नाणी अ। ..
શનાળા માછલી, મદિર સંસ્થા નાનો શ૭૮ અર્થ-ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવળ –એ ચાર દર્શનવાળા હોય છે. તેમજ સાનદ્વારમાં સમકિતી જ્ઞાનવાળા અને મિથ્યાત્વી અજ્ઞાનવાળા હોય છે. ૧૭૮.
નtifજ ઘર અનાળ-તિનિ જ માદ (તિ હોવાના भयणा एवं केइ अ, दुनाणी मइसुअभिलावा ॥ १७९ ॥
ओहिमणपज्जवेहि, सहिआ तिन्नाणिणो नरा हुति । .. महसुअओहिमगपज्जवेहि चउनामिणो मगुंआ ॥ १८ ॥ केवलनाणुवओगो, केवलिणो एगनागिणी हुति ।
छाउम्मित्थिअनाणे, नट्ठम्मि अ केवलं एगं ॥ १८१ ॥ અથ ગર્ભજ મનુષ્ય જીવોને પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન ભજનાએ હોય છે. જ્ઞાન માટે ભજના આ રીતે છે કે મતિજ્ઞાની શ્રુતજ્ઞામી એમ બે જ્ઞાનવાળા હોય છે. (મતિશ્રુત સાથે) અવધ જ્ઞાનવાળા અથવા મન:પર્યવ જ્ઞાનવાળા એમ ત્રણ જ્ઞાનવાળા હોય છે અને મતિ, શ્રુત, અવધિ અને મન:પર્યવ એમ ચાર જ્ઞાનવાળા હોય છે કેવળજ્ઞાનના જ ઉપગથી કેવળીઓ એક જ્ઞાનવાળા હોય છે. કેમકે છાંદવસ્થિક (ચા) જ્ઞાન નાશ પામવાથી એક કેવળજ્ઞાન જ હોય છે. (૧૭૯–૧૮૦–૧૮૧).
મસુર નાળ વિક–ોજો તિજનrrળી ને 1. ન મળવાયકોળી, તદ્દી શકોળી સિહં છે ૨૮૨ છે
અર્થ–મતિઅરાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનના યોગથી, બે અને ત્રણ અજ્ઞાની આણવા. મન, વચન તથા કાયા એ ત્રણ ગવાળા અને શૈલેશી અવસ્થામાં અગી હેચ છે. ૧૮૨.
उवओगो आहारो, नेओ बेइंदिअ ब्व मणुआण ।
उववाओ सत्तममहि-नेरइआदी उ वज्जित्ता ॥ १८३ ॥ ' અર્થ–મનુષ્યોને (સાકાર, નિરાકાર) ઉપયોગ હોય છે અને દિગ આહાર બેઈન્ડિયન જેમ હોય છે. તથા સાતમી પૃથ્વીના નારકી વિગેરેને અડીને (મજ્યમાં) ઉપ પાત (ઉપજવું) હોય છે. તે વિષે કહ્યું છે કે-૧૮૩.
सत्तममहिनेरहआ, तेऊ वाऊ अणंतरुव्यड्डा । न विपावे मापुस्तं, ता असंलाउमा सचे॥ १८४ ॥