SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ પ્રકરણ રત્નાવલી ' અર્થ—ઉત્કૃષ્ટ અવગાહના ત્રણ ગાઉની અને જઘન્ય અંગુલમાં અસંખ્યાતમાં ભાગની છે. અને છ સંઘયણ હોય છે. ૧૭૧. संठाणाणि अ छच्चवि, कोहकसाई वि मयकसाई वि। ___ माई लोहकसाई, हवंति अकसाइणो तिविहा ॥ १७२ ॥ અર્થ–તેને છ સંસ્થાન હોય છે. ક્રોધ, માન, માયા અને લેભ એ ચાર ક્યાય હોય છે. અકષાયી ત્રણ પ્રકારના ( બારમે, તેરમે અને ચૌદમે ગુણઠાણે) હોય છે. ૧૭૨. आहारमीइमेहुण-परिगहसन्नोवउत्तया मणुआ । नोसन्ना उपउत्ता, चारित्ती बीअरागा य ॥ १७३ ॥ અર્થ—આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ એ ચારે સંજ્ઞાવાળા મનુષ્યો હોય છે, અને સંજ્ઞાવાળા એટલે ઉપયુક્ત (ઉપયોગવાળા) (માત્ર) વીતરાગ ચારિત્રી હોય છે. ૧૭૩. किण्हा नीला काऊ, तेऊ पम्हा यसु कलेसा य । सत्तमिआ अलेसा, इंडिअनोइंदिउवउदा ॥ १७४ ॥ અથ—કૃષ્ણ, નીલ, પત, તેને, પલ અને શુક્રલ એ છ બેસ્યા હોય છે. સાતમાં અલેશી (ચૌદમા ગુણસ્થાનકે) હોય છે અને ઇન્દ્રિય તથા ઇન્દ્રિયવાળા હોય છે. ૧૭૪. सत्त वि अ समुग्घाया, कसाय मरणे अ वेअणतेए अ। રેનિગ કરે, નહિ સર થયા છે ?૭ અર્થ–તેને કષાય, મરણ, વેદના, વૈક્રિય, તેજસ, આહારક અને કેવળી એ નામના સાતસમુદઘાત હોય છે. ૧૭૫. सन्नी. तहा असन्नी, केवली असभिणो अबोधन्वा । पुरिसिथी अ नपुंसा, सुहमकसाई अ अवेआ ॥ १७६ ॥ અથ–તેઓ સંસી અને અસંજ્ઞી બન્ને પ્રકારના હોય છે તેમાં કેળનીને, અસંશી સમજવા, પુરુષ, સી અને નપુંસક એ ત્રણે વેઢવાળા હોય છે અને સૂથમકષાયી તથા અવેદી પણ હોય છે. ૧૭૬. भासामणसो एगत्तणेण, पज्जत्ति पंच अपज्जती । मिच्छादिट्ठी सम्म-दिडी तह उभयदिट्ठी अ॥ १७७ ॥ અ ભાષા અને મનપસ્યતિ એક સાથે થતી હોવાથી પર્યાપ્તા અને અપર્યાપ્તા એ અને પાંચ પર્યાપ્તિવાળા હોય છે. સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ અને મિદષ્ટિ એમ ત્રણે દષ્ટિવાળા હોય છે. ૧છ૭. ૧. કેવળી મનના વ્યાપાર વિનાના હેવાથી અસંશી સમજવા
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy