SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ २७ શ્રી જીવાભિગમ સંગ્રહણી શારો વેઇંદ્ધિવાળ, ને વવાયાળ વશ્વિક વર્ણવવા, વાવાળો સેસનીf I | અથ–તેમને આહાર બેઈન્દ્રિય પ્રમાણે હોય છે અને નારકી, દેવતા, વાયુકાય, અગ્નિકાય અને અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા યુગલિકે સિવાય બીજા છે તેમાં ઉપજે છે. ૧૬૫. ठिइ उक्कोस जहन्ना, अंतमुहुत्तं पमाणओ होइ । मरणसमुग्घाएणं, मरंति ते अन्नहा बावि ॥ १६६ ॥ અથ–તેમની સ્થિતિ (આયુષ્ય ) જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્તની જ હોય છે, અને મરણસમુદઘાતથી તેઓ મરે છે અથવા અન્યથા પણ મટે છે. ૧૬૬. उव्वट्टिऊणणंतर-मुववज्जते अ जीवठाणेसु । नेरइअदेववज्जिअ, तहा असंखाउ सेसेसु ॥. १६७ ।। ' અર્થ—અને તેમાંથી થવીને નોરકી, દેવતા અને અસંખ્યાતા આયુવાળા યુગલિકે સિવાય બીજા સ્થાનકેમાં તે ઉત્પન્ન થાર્થ છે ૧૬૭. રોકાવા ફુવારા, માણુણનિરિણા વિવાદ: पत्तेआ य असंखा, समुच्छिममाणुसा हुति ।। १६८ ॥ અર્થ–તેમની બે ગતિ અને બે આગતિ છે, તે (સંખ્યાતા વર્ષના આયુષ્યવાળા) મનુષ્ય અને તિર્યંચમાં ઉત્પન્ન થાય છે. તે પ્રત્યેક શરીરી છે અને સંમૂછિમ મનુષ્ય અસંખ્યાતા છે. ૧૬૮. ગર્ભજ મનુષ્ય - गब्भयमणुआ तिविहा, कम्मगभूमा अकम्मभूमा य । तइआ अंतरदीवय, अपजत्ता हुति पजत्ता ॥ १६९ ॥ અર્થ–તે ગર્ભજ મનુષ્ય ત્રણ પ્રકારના છે. કર્મભૂમિના, અકર્મભૂમિના અને ત્રીજા અંતરદ્વીપના, તે પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બન્ને પ્રકારના હોય છે. ૧૬૯. ओरालिअवेउव्विअ-आहारगतेअकम्मणनिहाणा । एए पंच सरीरा, हवंति गम्भयमणुस्साणं ॥ १७० ॥ અર્થ–તે ગર્ભજ મનુષ્યોને દારિક, વૈક્રિય, આહારક, તૈજસ અને કામણ એ પાંચે શરીર હોય છે. ૧૭૦.. ડોસો જ સિનિ , જાડા ગોળા વાળ , अंगुलअसंखभागो, संघयणाई तु छच्चेव ॥ १७१ ॥
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy