SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જીવાભિગમ સંગ્રહણી ૨૩ - અર્થ—અવગાહના ઉત્કૃષ્ટ એક હજાર, જનની, સંઘયણ અને સંસ્થાન છએ જાણવા. ૧૪૦. छच्च वि लेसा तेसि, सुक्कल्लेसा त्रि होइ केसि पि । રેત્રિતેજ સગા, વંર જ તેë મુશાયા છે ? . અર્થ–તેને છએ લેગ્યા હોય છે, કારણ કે કઈક જીવને શુકલ લેશ્યા પણ હોય છે. વૈક્રિય અને તેજસ સહિત તેને સમુદ્રઘાત પાંચ હોય છે. ૧૪૧. सन्नी वेआ तिन्नि वि, पंच य पज्जत्ति पंच अपज्जती । મારામાવની , પત્ત તેજ નો ઈ . ૪ર છે. અર્થ–તે સંજ્ઞા (મનવાળા) હોય છે. તેને ત્રણ વેદ, અને પાંચ પર્યાપ્તિ, તેમ જ અપર્યાપ્તાને પણ પાંચ પર્યાપ્તિ હોય છે. ભાષા અને મન પર્યાપ્તિ એક સાથે થતી હેવાથી પર્યાપ્તાને પણ છ પર્યાપ્તિ કહી નથી. (પાંચ કહી છે.) ૧૪ર. ' सम्मा सम्मामिच्छा, मिच्छादिट्ठी असणतिगं च। चक्खु अचाखू ओही, मइ सुअ ओही अ नाणतिगं ॥ १४३ ॥ અર્થ–સમ્યગ, મિશ્ર અને મિથ્યા એ ત્રણ દષ્ટિ હોય છે. ચક્ષુ; અચહ્યું અને અવધિ એ ત્રણ દર્શન અને મતિ, કૃત અને અવધિ-એ ત્રણ જ્ઞાન હોય છે. ૧૪૩. vi નાગરિ, મિચ્છાવિ નરથાકીગા . जोगुवओगो नारय व्य; संखाउअ सयलतिरियाणं ॥ १४४ ॥ અર્થ–એ પ્રમાણે મિથ્યાત્વી જળચર જીવોને ત્રણ અજ્ઞાન, નારકીની જેમ ત્રણે ગ તથા બંને પ્રકારના ઉપયોગ અને સંખ્યાના આયુવાળા સવ (જળચર) તિર્ય “હેય છે. ૧૪૪. संखाउअमणुएहि. चउहिं वि देवेहिं जा सहस्सारो । उववाओ जलयराणं, परओ जीवाण पडिसेहो ॥ १४५ ॥ અર્થ–જળચર તિર્યંચ સંખ્યાતા આયુવાળા મનુષ્ય, તિર્યંચ, દેવ તથા નારક એમ ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે પરંતુ જેમાં આઠમા સહસ્ત્રાર દેવલેક સુધી ઉત્પન્ન થાય છે. તેથી આગળ ઉત્પન્ન થતા નથી. (નીચે સાતમી નરક સુધી ઉત્પન્ન થાય છે.) ૧૪૫. તમુહૂર ગગા, રિંગ રોલ પુત્રો आणयसुरा य वज्जिअ, चविऊणं जंति सव्वेसु ॥ १४६ ॥ અથ–તેની જઘન્ય સ્થિતિ અંતમુહૂર્તની અને ઉત્કૃષ્ટ ક્રોડ પૂર્વની છે. આનતાદિ દેવકના દેવોને વઈને બીજ કે ઍવીને સર્વ જળચરેમાં ઉત્પન્ન થાય છે. ૧૪૬. ૧. ઉત્કૃષ્ટ ક્રિય નવસો જોજનનું હોય છે.
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy