________________
પ્રકરણ રત્નાવલી
અર્થ—તે પર્યાપ્તા અને અપર્યાપ્તા બે પ્રકારના ડાય છે. તેના દેહાર્દિ દ્વાર જળચર પ્રમાણે જાણવા. એટલું વિશેષ કે તેની જઘન્ય અવગાહના અ’ગુલના અસ’ખ્યાતમા ભાગની અને ઉત્કૃષ્ટ ધનુષ્યપૃથક્ક્ત્વની હેાય છે. ૧૩૪.
बावन्तरि संवच्छर - सहसाणि अ एसिमाउ उक्किङ्कं । બૃતમ્રુદુત્ત નર્મ, સંગળીના ટુનમેળ / ૧ /
અર્થ—એનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૭૨ હજાર વર્ષોંનું અને જધન્ય અંતર્મુહૃતનું હાય. છે. આ વિષયને જણાવનારી સંગ્રહણી પ્રકરણની એ ગાથા નીચે પ્રમાણે છે. ૧૩૫. जोअणसहस्स गाउअ - पहुत्त जोयणसयप्पत्तं च ।
धणुहपहुतं मुच्छिम जलथलुरगभु अगपक्खीणं ।। १३६ ॥
૨૨
અર્થ—હજાર ચેાજન, ગાઉપૃથä, યાજનશતપૃથä, અને ધનુષ્યપૃથક્સ્થ સમૂચ્છિમ જળચર, થળચર (ચતુષ્પદ), ઉરપરિસર્પ, ભુજપરિસર્પને પક્ષીનું શરીર અનુક્રમે જાણ્યું. (આમાં ભુજરિસનું ને પક્ષીનુ બન્નેનું ધનુષ્યપૃથક્ત્વ જાણવુ. ૧૩૬. संमुच्छ पुव्वकोडी, चउरा सीई भवे सहस्साई ।
तेवन्ना बायाला, बावत्तरिमेव पक्खीणं ॥ १३७ ॥
અથ—કોડપૂ, ૮૪૦૦૦ વર્ષ, ૫૩૦૦૦ વર્ષ, ૪૨૦૦૦ વર્ષ અને ૭૨૦૦૦ વર્ષોંનું આયુષ્ય સ`સૂચ્છિમ જળચર, ચતુષ્પદ્ય, ઉરપરિસર્પ, ભુજપરિસપ અને પક્ષીનું અનુક્રમે જાણવું. ૧૩૭.
ગજતિય 'ચ ૫'ચેન્દ્રિય :
भयतिरिआ जलयर थलयर खयरा तिहा विणिद्दिट्ठा । મછારૂ પંચવા, તહેવ નહાળો નેત્રા ।। ૮ । અથ—હવે ગર્ભજ તિય ચ પંચેન્દ્રિયનુ સ્વરૂપ કહે છે. તે જળચર, સ્થળચર અને ખેચર એમ ત્રણ પ્રકારના કહ્યા છે. તેમાં જળચર પ્રથમ કહ્યા પ્રમાણે મસ્ત્યાદિ પાંચ જાતિના જાણવા. ૧૩૮.
ગજ જલચર ઃ
संमुच्छिम व्व देहाइ-दारचिंता तहा विसेसो अ ।
चत्तारि सरीराणि अ, विउव्विअस्सादिभावाओ ।। १३९ ।।
અ—સ...મૂચ્છિમ પ્રમાણે દેહાદિ દ્વારના વિચાર જાણવા. તેમાં એટલું વિશેષ કે–શરીર વૈક્રિય સહિત ચાર જાણવા. તેમાં વૈક્રિય નવું કરવાનુ હોવાથી સાદિસાંત જાણવું. ૧૩૯.
ओगाहणापमाणं, उक्किट्ठे होइ जोअणसहस्सं । સંચળા: સંવાળા, સમે વિ વંતિ ત્તિ ॥ ૪૦ ॥