________________
૧૨
પ્રકરણ રત્નાવલી
बेदिन् सव्वं भावे अव्वं सरीरदाराई |
ओगाहणा य गाउअ, तिष्णि अ तह इंदिअतिगं च ॥ ६८ ॥ અથ—શરીરાદિક સર્વોદ્વારા એઇન્દ્રિયની જેમ સમજવા વિશેષમાં અવગાહના ઉત્કૃષ્ટી ત્રણ ગાઉ તથા ઈન્દ્રિય ત્રણ હોય છે. ૬૮
अणापन्नदिणाई, उक्कोसटिई अ होइ बोधन्वा । અંતમુદુત્ત નના, તદેવ માળારં ચ ॥ ૬ ॥ અ—ઉત્કૃષ્ટ સ્થિતિ ઓગણપચાસ દિવસની અને જઘન્ય અંતર્મુહૂત્તની હાય છે અને પરિમાણ ( સંખ્યા ) એઈંદ્રિય પ્રમાણે જાણવું. ૬૯
ચરિન્દ્રિયઃ
उरिदिआ य भमरा, विचित्तपक्खा य मच्छिआ भिरली जरुला नंदावत्ता, झिंगिरिडा कन्हपत्ता य ॥ ७० ॥ गंभीर अच्छिरोडा य, अच्छिवेहा तहेव सारंगा | माझ्या पुण, विआ हुति लोआओ ।। ७१ । ભમરા, વિચિત્ર પાંખવાળી માખી, ભીરલી, જલા, નંદાવર્તી, ઝીંગિરિડા કૃષ્ણપત્રા, ગંભીર, અચ્છિરાડા, અક્ષિવેધા, સારંગ ઇત્યિાદિ ચલરિન્દ્રિયનાં પ્રકાર લાકથી ( અન્ય શાસ્ત્રથી ) જાણી લેવા. ૭૦-૭૧
दुवा समासओ ति ने बेदिअन्व देहाई |
ओगाहणा य गाउअ, चत्तारि अ होइ उक्कोसा ॥ ७२ ॥
અથ—સક્ષેપથી એ ચૌરિન્દ્રિય જીવા બે પ્રકારના ( પર્યાપ્તા ને અપર્યાપ્તા) છે. તેના દેહાદિ દ્વાર એઇન્દ્રિય પ્રમાણે જાણવા અને વિશેષમાં અવગાહના ઉત્કૃષ્ટથી ચાર ગાઉની જાણવી.
फास रसणा य नासा, चक्खू चत्तारि इंदिआई च । જીનામુવોદિš, સેમ તુ તદેવ ચોષન્ત્ર ॥ ૭રૂ |
અથ—તેને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણે ંદ્રિય અને ચક્ષુ ઇન્દ્રિય એ ચાર ઇન્દ્રિયા હાય છે. ઉત્કૃષ્ટાયુ છ માસનુ હાય છે. બાકીનું એઇંદ્રિય પ્રમાણે જાણુવુ'. ૭૩ પ'ચેન્દ્રિય-નારકી
पंचिदिआ य चउहा, नेरईअ तिरिक्ख मणुअ देवा य । સત્તવિદ્યા નેફેગા, પુરીમેળ પન્નત્તા ।। ૭૪ ||
અથ—પંચેન્દ્રિય જીવા ચાર પ્રકારના છે. નારક, તિય‘ચ, મનુષ્ય અને દેવ. તેમાં
નારકીનાં સાત પ્રકાર સાત પૃથ્વીના ભેદથી કહ્યા છે. ૭૪