________________
૨૯૦
પ્રકરણ રત્નાવલી
चउदसविहा जहा - सुहुमबायरा एगिदिआ २ बितिचउरिंदिआ ५ असन्निसन्निभेआ पंचिदिआ ७ एए सत्तवि पज्जत्ता अपज्जत्ता य || १४ ||
अहवा मिच्छद्दिट्ठी १ सासायणसम्मद्दिट्ठी २ सम्मामिच्छद्दिट्ठी ३ अविरयसम्मट्ठी ४ देaिre ५ पमत्तसंजए ६ अपमत्तसंजए ७ निअट्टिवायरसंपराए ८ अनि बाय संपराए ९ सुहुम संपराए १० उवसंतकसायवी अरायछ उमत्थे ११ खीणकसायवीयछ मत्थे १२ सजोगिकेवली १३ अजोगिकेवली अत्ति १४ चउदसगुणवत्ते चउदसहा जीवा । एवं बुद्धिमतेहिं सिद्धान्तानुसारेण अणेगहा जीवभेआ परूविअव्वा ।
જીવ ચાદ પ્રકારે-સૂક્ષ્મ અને બાદર, એકે'દ્રિય, એઇન્દ્રિય તૈઇન્દ્રિય, ચઉરિંદ્રિય અને સંજ્ઞી ને અસંની બે પ્રકારનાં પચેન્દ્રિય-એ સાત પર્યાપ્તા અને સાત અપર્યામાં મળી ચાદ પ્રકારના જાણવા.
અથવા જીવા ચૈાદ ગુસ્થાનકમાં વર્તતા હેાવાથી જીવના ચાદ પ્રકાર સમજવા. ૧. મિથ્યાદષ્ટિ, ર. સાસ્વાદનસમક્તિદૃષ્ટિ, ૩. સભ્યમિથ્યાષ્ટિ, ૪ અવિરતિ સમક્તિષ્ટિ, પ. દેશવિરતિ, ૬. પ્રમત્તસયત, ૭. અપ્રમત્તસ`યત, ૮. નિવૃત્તિખાઇરસ પરાય ૯. અનિવૃત્તિખાદરસ પરાય, ૧૦. સૂક્ષ્મસ’પરાય, ૧૧. ઉપશાંતકષાય વીતરાગ છદ્મસ્થ, ૧૨ ક્ષીણુષાય વીતરાગ છદ્મસ્થ, ૧૩. સયેાગીકેવળી, ૧૪. અયાગીકેવળી.
આ પ્રમાણે બુદ્ધિમાનાએ સિદ્ધાંતને અનુસારે અનેક પ્રકારે જીવાના ભેદો કહ્યા છે. अह एएसि जीवाणं संखेवेण भवट्टिई परुविज्जह, तंजहा - पुढवीए बावीसवासहस्सा ठिई पण्णत्ता, जलस्स सत्तवाससहस्सा, अगणिस्स तिष्णि दिणाणि, 'वाउस पत्ते अवणणो अ तिणि दस य वाससहस्साई || एसा सव्वावि बायरपज्जत्ताणं एएसिं उक्कोसा ठिई ।
એ જીવાની સક્ષેપથી ભવસ્થિતિ ( એક ભવનું ઉત્કૃષ્ટ આયુષ્ય ) કહે છે.—
પૃથ્વીકાયની ખાવીશ હજાર વર્ષની, અકાયની સાત હજાર વર્ષોંની, તેઉકાયની ત્રણ અહેારાત્રની, વાઉકાયની ત્રણ હજાર વર્ષની, પ્રત્યેક વનસ્પતિકાયની દશ હજાર વર્ષોંની, સ ખાદર પર્યાપ્ત એકેન્દ્રિયની આ ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી,
अह पत्ताणं बेदियाईणं भण्णइ - बेइंदिआणं वारस वासा, तेइंदिआण अउणावनदिणाणि, चउरिदिआणं छम्मासा ।
હવે પર્યાપ્તા એઇંદ્રિયાદિની સ્થિતિ કહે છે ઃ—
એઇંદ્રિયની બાર વરસની, તૈઇંદ્રિયની ૪૯ દિવસની અને ચરિદ્રિયની છ માસની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે આણુ સમજવું.