________________
શ્રી લઘુપ્રવચનસારોદ્ધાર
२६३
सड्ढाणं दुवि(ति)हारे, चउहारं तत्थ हुति रयणीए । तिविहारे तह अचित्त-भोइणो पाणगाहारं ॥ ३७ ।। [श्राद्धानां द्वित्रिधाहारे, चतुर्धाहारं तत्र भवति रजन्याम् ।।
त्रिधाहारे तथाऽचित्त-भोजिनः पानकाहारं ॥३७॥] શ્રાવકને રાત્રે દુવિહાર, તિવિહાર અને ચૌવિહાર કરાય છે, અને અચિત્તભેજી તિવિહારવાળા શ્રાવકને સાંજે પાણહારનું પચ્ચક્ખાણ કરવાનું છે. ૩૭.
दुविहारं पुण जइणो, न हुंति कइया अभिग्गहे भयणा । पडिमोवहाणि सड्ढाण, मुणीण पुण पाणगाहारं ॥३८॥ [द्विविधाहारं पुनर्यते-न भवति कदाचिदभिग्रहे भजना ।
प्रतिमोपधाने पुनःश्राद्धानां, मुनीनां पुनः पानकाहारं ॥ ३८ ॥] મુનિને દુવિહારનું પચ્ચકખાણ કદાપિ પણ હોતું નથી. અભિગ્રહ પચ્ચખાણમાં તેને માટે ભજના છે. પડિમા અને ઉપધાન વહેતા શ્રાવકને અને મુનિઓને પાણહારનું ५२यमा खाय छे. 3८... ચાર પ્રકારના આહારનું સ્વરૂપ.
असणं ओयण-सत्तुग-मंडग-पय-रब-विदल-जगाराइ । कंदगजाई सव्वा, खजगविहि सत्तविगई य ॥ ३९ ॥ [अशनमोदनसक्तमंडकपयोरब्बाद्विदलजगार्यादि ।
कन्दजातिः सर्वा, खाद्यकविधिः सप्त विकृतयश्च ॥३९॥] मशनमा-साहन (या), साथुमी, मांस, ५य (), राम, वि६ (); જગારી (રાબવિશેષ) વિગેરે, કંદજાતિ, સર્વ પ્રકારના ખાજાં વિગેરે અને સાત વિષય ते l प्रमाणु-६५, ४ी, घी, तेस, मांस, भामण ने विजय ( ५४वान ). ३६.
असणम्मि सत्त विगई, साइमि गुल-महु-सुरा य पाणम्मि । खाइमे पक्कन्नफलाणं, ओहेण य सव्व असणम्मी ॥४०॥ [अशने सप्त विकृतयः, स्वादिमे गुडः मधु सुरा च पाने ।
खादिमे पक्कान्नफलानि, ओपेन च सर्वमशने ॥४०॥] અશનમાં ઉપર કહેલી સાત વિગય, સ્વાદિમમાં ગોળ અને મધ-એ બે વિગય અને પાણમાં મદિરા. (આ પ્રમાણે દશ વિગય વિભાગ સમજ.) ખાદિમમાં પફવાન અને ફળ. સામાન્ય રીતે સર્વ વસ્તુ અશનમાં ગણાય છે. ૪૦.
क