SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ २६२ પ્રકરણ રત્નાવલી રાત્રિના પચ્ચખાણ શ્રાવકે કે સાધુએ પારવાના નથી. તિવિહાર પરિસી બે વાર પારવી. (એક વાર માત્ર પાણી વાપરતાં અને બીજી વાર બીજે આહાર વાપરતાં પારવી એમ સમજાય છે.) ૩૩. વિરમોરા, સફાઇ મુળ દુતિ શા | पाणस्स य छच्चैव उ, निसि नो तिविहे सचित्ताणं ॥ ३४ ॥ [નિત્તમોનિનાં શ્રાદ્ધનાં, મુનીનાં માન્યા ! पानस्य च षट्चैव तु निशि नो त्रिविधे सचित्तानाम् ॥३४॥] અચિત્તભેજી એવા શ્રાવક અને સાધુને પાછુસ્સના છ આગાર કહેવા અને રાત્રિના પચ્ચખાણમાં, તિવિહારમાં તેમજ સચિત્ત ભેજીને એ આગાર ન કહેવા. ૩૪. नमु-पोरसी-सड्ढ-पुरिमड्ढवड्ढ भत्तड्ढ निबिगइ-विगई । .. एयाणि अपारियाणी, हवंति अहियाणि अहियाणि ॥ ३५ ॥ નિ-રી-સાર્ધ-પૂર્વાષામાર્થનિર્વિતાવિતીf . एतान्यपारितानि भवन्त्यधिकान्यधिकानि ॥३५॥] નવકારશી, પરિસી, સાઢપોરિસી, પરિમઢ અવઢ, ઉપવાસ, નવી અને વિગયએ પચ્ચખાણે પાર્યા ન હોય ત્યાં સુધી અધિક અધિક થઈ શકે છે. ૩૫. आयाममभिग्गहेग-टाणाणि पारिऊण अहियाणि । छट्टममाईणि नो पुव्वसंगयं कुजा ॥ ३६॥ " [आचाम्लाभिग्रहैकस्थानानि पारायित्वाऽधिकानि । પEાદમલીન નો પૂર્વસંધાતાનિ ત રૂદ્દા ] : આચારૂ, અભિગ્રહ અને એકલઠાણાનું પચ્ચકખાણ પાર્યા પછી પણ અધિક (આહાર વાપર્યા અગાઉ) પચ્ચકખાણ થઈ શકે છે. છઠ, અઠમ વિગેરે પચ્ચફખાણપૂર્વની સંગાતે સંગત થતા નથી (જેડાતા નથી) ૩૬. ૧. રાત્રિના પ્રત્યાખ્યાનમાં દિવસચરિમં પચ્ચકખાઈ કહેવામાં આવે છે તેમાં એ મતલબ છે કે દિવસને ચરિમ-શેષ ભાગ તે રાત્રિરૂપ લેખાય છે. એ રીતે જેમ શેષ દિવસનું પચ્ચક્ખાણ થાય છે. તેમ શેષ રાત્રિનું પ્રત્યાખ્યાન કરાતું નથી, કેમકે એમ કરવાથી પ્રતિક્ષણ પ્રત્યાખ્યાન કરવાની પ્રાપ્તિ થવાનો સંભવ છે. ૨. છ અઠ્ઠમ વિગેરે પ્રત્યાખ્યાન તે દિવસે જ ભેળું લેવાય છે. જુદું લેવાતું નથી. જેમકે પ્રથમ દિવસે ઉપવાસ કરનારને બીજે દિવસે અટ્ટમ કરવાની ઈચ્છા થાય તે છઠ્ઠનું પરચફખાણ કરે, અઠમનું કરી શકે નહીં. ' ,
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy