________________
૨૫૨
પ્રકરણ રત્નાવલી . ૧૨ ભાવ. ઔદયિકભાવ પૂર્વોક્ત ૪ માંથી સંજવલન લેભ વિના-૩ ભાવ. પરિણ
મિકભાવ-૨ ભાવ. ૧૨ ક્ષીણમેહ, ગુણસ્થાનકે, ૧૯ ભાવ ઉપશમભાવ,-૨ ભાવ ન હોય. ક્ષાયિકભાગ-૧
સમ્યકત્વ, ૧ ચારિત્ર, ૨ ભાવ. ક્ષયે પશમભાવ-પૂર્વોક્ત-૧૨ ઔદયિક ભાવ-૩ પૂર્વોક્ત.
પરિણામિકભાવ-ર ભાવ. ૧૩ સયોગી ગુણસ્થાનકે-૧૩ ભાવ ક્ષાપશમિકભાવ-ન હોય. ક્ષાયિકભાવ-દાનાદિ
પાંચ લબ્ધિ, કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમ્યકૃત્વ અને ચારિત્ર-૯ ભાવ ઔદ
વિકભાવ-૩ ભાવ–પારિણમિકભાવ-૧ જીવત્વ, ૧૪ અગિ ગુણસ્થાનકે ૧૨ ભાવ-ક્ષાયિકભાવ- ભાવ, પૂર્વોક્ત–ઔદયિકભાવ-શુક્લલેશ્યા વિના અસિદ્ધત્વ અને મનુષ્યગતિ-ર ભાવ, પરિણામિક ભાવ-૧ જીવત્વ.
सिरि आणंदविमलसरि, सुसिस्सेण विजयविमलेण । .
સિદ્ધિ પામે ભાવો પુષ્યથાગો / રૂ૦ છે અર્થ: શ્રી આનંદવિમલસૂરિના સુશિષ્ય વિજયવિમલ મહારાજે, રમ્ય એવા પૂર્વ ગ્રંથમાંથી ઉરીને આ ભાવપ્રકરણ લખ્યું છે.
गुणनयन रसेन्दु मिते ( १६२३) वर्षे पौषे च कृष्णपञ्चम्याम् । .
अवचूर्णिः प्रकटार्था विहितेयं विजय विमलेन ॥ १ ॥ અર્થ: ગુણ-ત્રણ, નયન-બે, રસ-૭, ઇંદુ એક એટલે ૧૬૨૩ વર્ષે પોષ વદ પાંચમના દિવસે આ ભાવ પ્રકરણની અવચૂર્ણિ પ્રકટ અર્થવાળી શ્રી વિજયવિમલ મહારાજે લખી છે.
વિવિમલ વિરચિત ભાવપ્રકરણ
સંપૂર્ણ