SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભાવ પ્રકરણ ૨૪૫ ૩ થી ૮ અવિરતિ, દેશવિરતિ, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્ણ, અનિવૃત્તિખાદર, સૂક્ષ્મસંપાય, ઉપશાંતમેાહગુણસ્થાનકે પાંચ ભાવેશ: (૧) ઉપશમભાવે ઉપશમસમકિત ૪ થી ૧૧ ગુણસ્થાન સુધી. ૪ થી ૧૧ ગુણસ્થાનક સુધી. (૨) ક્ષાયિકભાવે ક્ષાયિકસ મતિ (૩) ક્ષચેાપશમભાવે ક્ષાયેાપશમિક ઇન્દ્રિયાદિ તથા. ક્ષયાપશમ સમક્તિ ૪ થી ૭ ગુણસ્થાનક સુધી. 99 આગળ ૮ થી ૧૧ ચાર ગુણસ્થાનકે ક્ષયાપશમિકી ઇન્દ્રિયાદિ જ હોય છે, ક્ષયાપશમસમકિત હાતું નથી. કારણ : સમક્તિમાહનીયના ઉદયથી ક્ષયાપશમસમક્તિ હોય છે અને તેના ઉદય સાતમા ગુણસ્થાનક સુધી જ હાય છે. (૪) ઔદયિકભાવે ગત્યાદિ. (૫) પારિણામિકભાવે જીવાદિ. ૧૨ ક્ષીણમાહ ગુણસ્થાનકે ચાર ભાવેશ: (૧) ક્ષયાપશમભાવે ઇન્દ્રિયાક્રિ (૨) ઔદયિકભાવે ગત્યાદિ (૩) પારિણામિકભાવે જીવત્પાદિ (૪) ક્ષાયિકભાવે ક્ષાયિકસમક્તિ અને ક્ષાચિકચારિત્ર. ઉપશમભાવ માહનીયકમ ના હાય છે તે મેહનીયના ક્ષપને દશમે ગુરુસ્થાનકે સથા ક્ષય થયેલ હોવાથી તે ભાવ ખારમે ગુણસ્થાનકે હાતા નથી. ૧૩-૧૪ સચાગિકેવલી અને અાગિલિ ગુણુસ્થાનકે. ત્રણ ભાવેશ: (૧) ક્ષાયિકભાવે કેવલજ્ઞાનાદિ. (૨) ઔદયિકભાવે ગત્યાદિ, (૩) પારિણામિકભાવે જીવાદિ ૨ 3 ૪ પ્ ગુણસ્થાનક ૧ મૂળભાવ ૩ ૩ ૩ ગુણસ્થાનકમાં ઉત્તરભેદ ७ ૬ . ૧૦ ૧૧ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ ૫ રે ૧૨ ૪ मिच्छे तह सासाणे, खाओसमिया भवंति दस मेया । ૧૩ ૧૪ ૩ 3 दाणाश्पणग चक्खु य, अचक्खु अन्नाण तिअगं च ॥ १३ ॥ અ: મિથ્યાત્વે તથા સાસ્વાદને ક્ષાયેાપશમિકભાવે દાનાદિ પાંચ ( દાન, લાભ,
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy