SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ ૭ મુ′ ગતિદ્વારઃ – च विगह पण पण, खाइअ परिणाम हुंति सिद्धिए । अह जीवेसु अ भावे, भणामि गुणठाणरूवेसु ॥ १० ॥ અથ ચારે ગતિમાં પાંચ પાંચ ભાવ હાય છે. સિદ્ધગતિમાં ક્ષાયિકભાવ અને પારિણામિક એ એ ભાવા હાય છે. ભાવાથઃ–નારકી, તિય ચ, મનુષ્ય અને દેવતા એ ચારે ગતિમાં, પાંચ ભાવે :– ૧. ઔપશમિકભાવે ઉપશમસમુક્તિ. ૨. ક્ષાયિકભાવે ક્ષાયિકસમક્તિ. ૩. ક્ષાયે પશમિકભાવે ઈંદ્રિયા. ૪. ઔદિયભાવે નરકગત્યાદિ. ૫. પારિણામિકભાવે જીવત્વાદિ. સિદ્ધિગતિમાં ભાવા -પાંચમી સિદ્ધિગતિમાં ક્ષાયિક અને પારિામિક એ જ ભાવ હાય છે. કેવળજ્ઞાનાદિ ક્ષાયિકભાવે. જીવત્વ પારિણામિકભાવે. પ્રકરણ રત્નાવલી ગુણસ્થાને વર્તતા જીવામાં ભાવા -- मीसोदय परिणाम एएभावा भवन्ति पढमतिगे । अग्गे अह पण पण उवसम विणु हुंति खीणंमि ॥ ११ ॥ અર્થ : પહેલા ત્રણ ગુણસ્થાનકે મિશ્ર, ઔદયિક અને પારિણામિક એ ત્રણ ભાવ, પછીના આઠે ગુણસ્થાનકે પાંચ ભાવ અને ક્ષીણમે હગુણુસ્થાનકે ઉપશમભાવ રહિત ચાર ભાવ હાય છે. खइयोदयपरिणामा, तिनि य भावा भवन्ति चरमदुगे । एसि उत्तरभेआ, भणामि मिच्छाइगुणठाणे ।। १२ ।। અથ :–ક્ષાયિક, ઔદયિક અને પારિણામિક આ ત્રણ ભાવ છેલ્લા એ ગુણુઠાણું હાય છે. ભાવાથ :-ગુણસ્થાનકે ભાવેશ: ૧–૨–૩ મિથ્યાત્વગુણસ્થાનક, સાસ્વાદનગુણસ્થાનક અને મિશ્રગુણસ્થાનકે ૩ ભાવા ૧ મિશ્ર-ક્ષયે પશમભાવે ઇન્દ્રિયાદિ. ૨ ઔયિકભાવે ગત્યાદિ. ૩ પારિણામિકભાવે જીવાદિ,
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy