SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૦ પ્રકરણ રત્નાવલી પ્રભાવકના આઠ પ્રકાર “ વાચળી ધમ્મદી, વાછું નૈમિત્તિકો તવક્કી હૈં। विज्जा सिद्धो य कई, अट्ठेव पभावगा भणिया ॥ 1, “પ્રવચનને જાણનાર, ધકથા કરનાર, વાદી, નિમિત્તને જાણનાર, તપસ્વી, વિદ્યાવાળા, મંત્રસિદ્ધિવાળા અને કવિ આ આઠ પ્રકારના પ્રભાવક કહ્યા છે.” મુદ્દમો । વાવસિંધિ ગોયમ, સિદ્ધો વીરા લીસદ્દિ चउसट्ठीओ जंबू, बुज्छिन्ना तत्थ दस ठाणा ॥ ३५ ॥ અર્થ :- મહાવીરસ્વામીના નિર્વાણ પછી બાર વર્ષ ગૌતમસ્વામી, વીશ વર્ષે સુધર્માંસ્વામી, ચેાસઠ વર્ષે જ ભૂસ્વામી સિદ્ધ થયા. તે વખતે દશ સ્થાનકા વિચ્છેદ પામ્યા. તે દશ સ્થાનક : परमोहि पुलाए, आहारगखवगउवसमे कप्पे | संजमति केवलिसि - ज्झणा य जंबुम्मि बुच्छिन्ना ॥ ३६ ॥ અર્થ:- મન:પર્ય વજ્ઞાન, પરમાધિ, પુલાલબ્ધિ, આહારલબ્ધિ, ક્ષપશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ સચમત્રિક ( પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ'પરાય અને યથાપ્યાત ) કેવળજ્ઞાન અને સિદ્ધિ આ દેશ સ્થાના જંબૂસ્વામીના નિર્વાણ પછી વિચ્છેદ પામ્યા છે. પુલાકલબ્ધિની શક્તિ "जिस सण पडिणियं, चुन्निजा चकवट्टिसिन पि । ધ્રુવિલો મુળી મ ્ળા, પુજાપરુદ્રી સઁપત્રો ” . “પુલાલબ્ધિયુક્ત એવા મુનિ જો કાપ પામે તે જિનશાસનના શત્રુરૂપ ચક્રવર્તીની સેનાને પણ ચૂરી નાંખે.” सिजभवेण विहिअ, दसपालिय अट्ठनवइ वरिसेहिं । सत्तरिसएहि थक्का, चउ पुव्वा भद्दवाहुम्मि ॥ ३७ ॥ અર્થ :—મહાવીરસ્વામીના નિર્વાણ પછી અઠ્ઠાણુ વર્ષે શય્યંભવસૂરિએ દશ વૈકાલિકસૂત્ર રચ્યું; તથા મહાવીરસ્વામીના નિર્વાણ પછી એકસાસીત્તેર વર્ષે છેલ્લા ચાર પૂર્વ ભદ્રબાહુસ્વામી સાથે અથથી વિચ્છેદ પામ્યા. तुसि थूलभदे, दोसयपन रेहि पुव्वअणुओगो । મુદુમમઢાપાળાળિ ગ, ગ્રામસંધયળસંઢાળા ।। ૨૮ ॥ અર્થ :—વીર પ્રભુના નિર્વાણ પછી ખસાને પંદર વર્ષે શ્રી સ્થૂલભદ્રસ્વામી પછી
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy