________________
૨૨૦
પ્રકરણ રત્નાવલી
પ્રભાવકના આઠ પ્રકાર
“ વાચળી ધમ્મદી, વાછું નૈમિત્તિકો તવક્કી હૈં। विज्जा सिद्धो य कई, अट्ठेव पभावगा भणिया ॥ 1, “પ્રવચનને જાણનાર, ધકથા કરનાર, વાદી, નિમિત્તને જાણનાર, તપસ્વી, વિદ્યાવાળા, મંત્રસિદ્ધિવાળા અને કવિ આ આઠ પ્રકારના પ્રભાવક કહ્યા છે.”
મુદ્દમો ।
વાવસિંધિ ગોયમ, સિદ્ધો વીરા લીસદ્દિ चउसट्ठीओ जंबू, बुज्छिन्ना तत्थ दस ठाणा ॥ ३५ ॥
અર્થ :- મહાવીરસ્વામીના નિર્વાણ પછી બાર વર્ષ ગૌતમસ્વામી, વીશ વર્ષે સુધર્માંસ્વામી, ચેાસઠ વર્ષે જ ભૂસ્વામી સિદ્ધ થયા. તે વખતે દશ સ્થાનકા વિચ્છેદ પામ્યા. તે દશ સ્થાનક :
परमोहि पुलाए, आहारगखवगउवसमे कप्पे |
संजमति केवलिसि - ज्झणा य जंबुम्मि बुच्छिन्ना ॥ ३६ ॥
અર્થ:- મન:પર્ય વજ્ઞાન, પરમાધિ, પુલાલબ્ધિ, આહારલબ્ધિ, ક્ષપશ્રેણિ, ઉપશમશ્રેણિ, જિનકલ્પ સચમત્રિક ( પરિહારવિશુદ્ધિ, સૂક્ષ્મસ'પરાય અને યથાપ્યાત ) કેવળજ્ઞાન અને સિદ્ધિ આ દેશ સ્થાના જંબૂસ્વામીના નિર્વાણ પછી વિચ્છેદ પામ્યા છે. પુલાકલબ્ધિની શક્તિ
"जिस सण पडिणियं, चुन्निजा चकवट्टिसिन पि । ધ્રુવિલો મુળી મ ્ળા, પુજાપરુદ્રી સઁપત્રો ” .
“પુલાલબ્ધિયુક્ત એવા મુનિ જો કાપ પામે તે જિનશાસનના શત્રુરૂપ ચક્રવર્તીની સેનાને પણ ચૂરી નાંખે.”
सिजभवेण विहिअ, दसपालिय अट्ठनवइ वरिसेहिं ।
सत्तरिसएहि थक्का, चउ पुव्वा भद्दवाहुम्मि ॥ ३७ ॥
અર્થ :—મહાવીરસ્વામીના નિર્વાણ પછી અઠ્ઠાણુ વર્ષે શય્યંભવસૂરિએ દશ વૈકાલિકસૂત્ર રચ્યું; તથા મહાવીરસ્વામીના નિર્વાણ પછી એકસાસીત્તેર વર્ષે છેલ્લા ચાર પૂર્વ ભદ્રબાહુસ્વામી સાથે અથથી વિચ્છેદ પામ્યા.
तुसि थूलभदे, दोसयपन रेहि पुव्वअणुओगो ।
મુદુમમઢાપાળાળિ ગ, ગ્રામસંધયળસંઢાળા ।। ૨૮ ॥
અર્થ :—વીર પ્રભુના નિર્વાણ પછી ખસાને પંદર વર્ષે શ્રી સ્થૂલભદ્રસ્વામી પછી