________________
૨૧૭
શ્રી કાળ સપ્તતિકા
आसग्गीवे तारय, मेरय महुकेटमे निसुभे अ ।
बली पहराए रावण, जरसिंधू नव पडिहरि ति ॥ २५ ॥ અર્થ:–નવ પ્રતિવાસુદેવ આ પ્રમાણે થયા છેઅશ્વગ્રીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુંભ, બલિ પ્રહૂલાદ, રાવણ અને જરાસંઘ.
બળદેવ
વાસુદેવ
પ્રતિવાસુદેવ
કડ્યા પ્રભુના સમયે
|
ત્રિપૃષ્ઠ
અશ્વિમીવ
|
શ્રેયાંસનાથ
અચલ વિજય
દિપૃષ્ઠ
તારક
વાસુપૂજય
ભદ્ર
|
સ્વયંભૂ
|
મેરક
વિમલનાથ
સુપ્રભ
| "
પુરૂષોત્તમ
મધુકૈટભ
અનંતનાથ
|
ધર્મનાથ
સુદર્શન | આણંદ |
| નંદન
પુરુષસિંહ | પુરૂષ પુંડરિક | |
નિશુંભ બલિ |
દત્ત
પ્રાદ
અરનાથના અને મલ્લિનાથના આંતરામાં મુનિસુવ્રતસ્વામિ અને નમિનાથના આંતરામાં
નેમિનાથ
રામચંદ્ર
લક્ષ્મણ
રાવણ
બળભદ્ર
જરાસંધ
एवं जिणचउवीस, चक्की बार नव बल हरी तयरी । नव नारएहि बिसयरि, सिलागपुरिसा तह इहाई ॥ २६ ॥ नर पुन्चकोडिआऊ, पंचसय धणुच्च सनयववहारा ।
पुव्वं च वासकोडी, सत्तरिलक्खा छपनसहसा ॥ २७ ॥ અર્થ:-આ પ્રમાણે ચોવીશ તીર્થકરે, બાર ચક્રવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ તથા નવ નારદ એ સર્વ મળીને બહોતેર શલાકા પુરુષ જાણવા.
ઋષભદેવ પ્રભુના સમયમાં મનુષ્યનું આયુષ્ય પૂર્વ કે2િ વર્ષનું, શરીરની ઊંચાઈ પાંચસે ધનુષ, નીતિવાન અને ખેતી તથા વેપાર કરનારા હોય છે. ૨૮ :