SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૭ શ્રી કાળ સપ્તતિકા आसग्गीवे तारय, मेरय महुकेटमे निसुभे अ । बली पहराए रावण, जरसिंधू नव पडिहरि ति ॥ २५ ॥ અર્થ:–નવ પ્રતિવાસુદેવ આ પ્રમાણે થયા છેઅશ્વગ્રીવ, તારક, મેરક, મધુકૈટભ, નિશુંભ, બલિ પ્રહૂલાદ, રાવણ અને જરાસંઘ. બળદેવ વાસુદેવ પ્રતિવાસુદેવ કડ્યા પ્રભુના સમયે | ત્રિપૃષ્ઠ અશ્વિમીવ | શ્રેયાંસનાથ અચલ વિજય દિપૃષ્ઠ તારક વાસુપૂજય ભદ્ર | સ્વયંભૂ | મેરક વિમલનાથ સુપ્રભ | " પુરૂષોત્તમ મધુકૈટભ અનંતનાથ | ધર્મનાથ સુદર્શન | આણંદ | | નંદન પુરુષસિંહ | પુરૂષ પુંડરિક | | નિશુંભ બલિ | દત્ત પ્રાદ અરનાથના અને મલ્લિનાથના આંતરામાં મુનિસુવ્રતસ્વામિ અને નમિનાથના આંતરામાં નેમિનાથ રામચંદ્ર લક્ષ્મણ રાવણ બળભદ્ર જરાસંધ एवं जिणचउवीस, चक्की बार नव बल हरी तयरी । नव नारएहि बिसयरि, सिलागपुरिसा तह इहाई ॥ २६ ॥ नर पुन्चकोडिआऊ, पंचसय धणुच्च सनयववहारा । पुव्वं च वासकोडी, सत्तरिलक्खा छपनसहसा ॥ २७ ॥ અર્થ:-આ પ્રમાણે ચોવીશ તીર્થકરે, બાર ચક્રવર્તી, નવ બળદેવ, નવ વાસુદેવ, નવ પ્રતિવાસુદેવ તથા નવ નારદ એ સર્વ મળીને બહોતેર શલાકા પુરુષ જાણવા. ઋષભદેવ પ્રભુના સમયમાં મનુષ્યનું આયુષ્ય પૂર્વ કે2િ વર્ષનું, શરીરની ઊંચાઈ પાંચસે ધનુષ, નીતિવાન અને ખેતી તથા વેપાર કરનારા હોય છે. ૨૮ :
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy