________________
શ્રી પુદ્દગલ પરાવર્ત સ્તવ
(૩) માદર ક્ષેત્ર પુદ્દગલપરાવત્ત. (૪) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્દગલપરાવત્ત. (૫) ખાદર કાળ પુદ્દગલપરાવત્ત. (૬) સૂક્ષ્મ કાળ પુદ્ગલપરાવત્ત (૭) ખાદર ભાવ પુદ્દગલપરાવર્ત્ત. (૮) સૂક્ષ્મ ભાવ પુદ્દગલપરાવત્ત,
દ્રવ્યપુદ્ગલપરાવત્તનુ' સ્વરૂપ –
औदारिकवैक्रिय तैजसभाषाप्राणचित्त कर्मतया । સર્વાનુવળતેમેં ન્યૂઝોડ્યૂğનહાવત: પ્રશા
અર્થ :-આકારિક, વૈક્રિય, તેજસ, ભાષા, શ્વાસેાવાસ, મન અને ક–એ સાતે વણાના સર્વ અણુઓને પરિણમાવવાથી–ગ્રહણ કરી કરીને મૂકવા દ્વારા સ્થૂલ દ્રવ્યપુદ્ગલપરાવત્ત થાય છે.
=
ભાવાર્થ :- ચૌદ રાજલેાકમાં રહેલા સર્વ પુદ્દગલ-પરમાણુને ઔદારિક આદિ સાતે વારૂપે સર્વાંના ઉપભાગ થતાં જે કાળ જાય, તે સ્થૂલ દ્રવ્યપગલપરાવર્ત્ત
કહેવાય.
૨ સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલપરાવત :
तत्सप्तकैकेन च, समस्तपरमाणुपरिणतेर्यस्य ।
संसारे संसरतः सूक्ष्मो मे जिन ! तदावर्त्तः ॥४॥
૨૦૧
અર્થ :–સસારમાં ભ્રમણ કરતા એક જીવ ચૈાદરાજાકમાં રહેલ સવ પરમાણુ ( વગણા )ને સાત પૈકી એક વણા પણે સ્પર્શીને ગ્રહણ કરીને મૂકે ત્યારે સૂક્ષ્મ દ્રવ્યપુદ્ગલપરાવત્ત થાય.
૨૬
ભાવાઃ—જીવને સાત વણાઓમાંથી આદારિક–વૈક્રિય આદિ કોઈ પણ એક જ વણા રૂપે ચૌદે રાજલેાકમાં વર્તાતા સ પુદ્દગલપરમાણુના ઉપયાગ થતાં જે સમય લાગે, તે સૂક્ષ્મદ્રવ્ય પુદ્ગલપરાવત્ત કહેવાય.
૩ બાદરક્ષેત્ર પુદ્ગલપરાવત –
निरवशेष लोक देशान् भवे भवे पूर्वसंभवैर्मरणैः ।
1
स्पृशतः क्रमोत्क्रमाभ्यां क्षेत्रे स्थूलस्तदावर्त्तः ॥ ५ ॥