________________
ર
પ્રકરણ રત્નાવલી
पुढवी आरवणस्स-व इ-काया थावरजिअ तिहा हुंति । अन्ने वितिहा ने तेउ वाऊ उरालतसेा ॥ ४ ॥ અ—પૃથ્વી, પાણી અને વનસ્પતિકાય-એમ સ્થાવરજીવા ત્રણ પ્રકારના છે અને તેઉ, વાયુ અને ઉદારત્રસ-એમ ત્રસ પણ ત્રણ પ્રકારના કહ્યા છે. ૪. जीवाण सुहुमबायर - मुहपयाराणमेसि छ पि । તેવીસવાળા જુમેળ તત્તે વિષિતેમિ ॥ 、 I
અ—એ છએ પ્રકારના જીવાના સૂક્ષ્મ અને બાદર વિગેરે પ્રકારો છે. તે ત્રેવીશ દ્વારાવડે કહેવાના છે. તે દ્વારાનાં નામ એ ગાથાવડે કહું છું. ૫. सरीरोगाहण संघयण संठाणकसाय हुंति तहय सन्नाओ । સ્ટેસિવિયસંઘાર, સળી વેર્ ૪ વકત્તી ॥ ૬ ॥ दिट्ठी दंसणनाणे, जोगुवओगे तहा किमाहारे । उववाय ठिई समुग्धाय -चवण गइरागई चैव ॥ ७ ॥
અથ—શરીર ૧, અવગાહના ૨, સંઘયણ ૩, સંસ્થાન ૪, કષાય ૫, સંજ્ઞા ૬, લેશ્યા ૭, ઇંદ્રિય ૮, સંઘાત (સમુદ્દાત ) ૯, સ`ત્તી ૧૦, વેદ ૧૧, પર્યાપ્તિ ૧૨, દિષ્ટ ૧૩, ઘેન ૧૪, જ્ઞાન ૧૫, ચેાગ ૧૬, ઉપયાગ ૧૭, મિાહાર ૧૮, ઉપપાત ૧૯, સ્થિતિ (આયુ) ૨૦, સમુઘાતવડે ચ્યવન ૨૧, ગતિ ૨૨ અને આગતિ ૨૩. ૬–૭. સ્થાવરકાય
સૂક્ષ્મ પૃથ્વીકાય –
उरालतेयकम्मण - कायतिगं सुहुमपुढ विजीवाणं । બોવાદળા નન્નુ—વોસા ત્રૈમુરુગસંવસો ॥ ૮॥
અ—સૂક્ષ્મ પૃથ્વીકાય જીવાને ઔદારિક, તૈજસ અને કાણુ-એ ત્રણ શરીર અને જઘન્ય ઉત્કૃષ્ટ અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગની હોય છે. ૮. संघयणं छेव, संठाणमसूर चंदयं हुंडं ।
જોદમયમાયોદ્દા, તિ સન્નારવી ૨ ॥ ૧ ॥
અ—છેવટ્ટુ સંઘયણ અને મસૂરદાળ અને ચંદ્રના આકારવાળુ હુંડક નામનું સંસ્થાન. ક્રોધ, માન, માયા અને લાભ -એ ચાર કષાય અને આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ –એ ચાર સ`જ્ઞાએ હોય છે. ૯.
काउ नीला किण्हा, लेसा एगमिंदियं फासो ।
arusसाय मरणंतिओ य तिनि अ समुग्धाया ॥ १० ॥
૧. તેઉ ને વાયુ ગતિત્રસ છે અને ખીજા એઇંદ્રિયાદિ ત્રસેા ઉારત્રસ એટલે ત્રસભાવની પૂર્ણતાવાળા છે.