________________
શ્રી જીવાભિગમસંગ્રહણી
અર્થ-કૃષ્ણ, નીલ અને કાપત-એ ત્રણ લેાઓ. એક સ્પર્શેન્દ્રિય તથા વેદના, કષાય અને મરણ એ ત્રણ સમુદ્રઘાત હોય છે. ૧૦.
असन्निणो नपुंसग, अपजत्ता तह य हुंति पजत्ता ।
દાદા સરદ્ધિ-શાખાપાપૂર્દિ મિચ્છર છે ?? | * અથ–તે અસંસી, નપુસકવેદી અપર્યાપ્ત અને પર્યાપ્ત હોય છે. આહાર, શરીર, ઈન્દ્રિય અને શ્વાસોશ્વાસ એ ચાર પર્યાસિવાળા હોય છે. તેમ જ મિથ્યાત્વી હોય છે. ૧૧.
दसणमचक्खुमेसि. मइसुअअन्नाणसंजुआ हुंति ।
તyવોનો કવો, સાજા તદ્ નામ. | ૨૨ છે. અર્થ—અચક્ષુદર્શન, મતિ શ્રુત અજ્ઞાન કાયયોગ અને સાકાર તેમ જ નિરાકાર ઉપગવાળા હોય છે. ૧૨.
दव्वं खितं कालं, भावं च पडुच्च एसिमाहारो ।
, उववाओ तिरिमणुआ, अपजत्तपजत्तसंखाउ ॥ १३॥ અર્થ– દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવને આશ્રયિને તેમને દિગૂઆહાર હોય છે અને તેને ઉપપાત (ઉપજવું) પર્યાપ્ત તથા અપર્યાપ્ત સંખ્યાના આયુષ્યવાળા મનુષ્ય અને તિર્યંચમાં હોય છે. ૧૩.
કોણ કહ, અંતમુદો સારૂ હો
‘मरणसमुग्धाएणं मरंति ते अन्नहा वावि ॥ १४ ॥
અર્થ–ઉત્કૃષ્ટ અને જઘન્ય આયુષ્ય અંતર્મુહૂર્તનું હોય છે અને મરણ-સમુદ• ઘાતથી તેમ જ અન્યથા પણ મરે છે. ૧૪.
उवट्टिऊण गच्छंति, तिरिअमणुएसु चेव दोगइआ।
दोआगइ अ परित्ता, लोगागासप्पएससमा ॥१५॥ અર્થ–તેમાંથી નીકળેલા મનુષ્ય અને તિર્યંચ-બે ગતિમાં જ જાય છે. આગતિ પણ તે બેમાંથી જ છે, પ્રત્યેક શરીરી છે, અને સંખ્યાથી કાકાશના પ્રદેશ જેટલા છે. ૧૫. બાદર પૃથ્વીકાય -
दुविहा बायरपुढवी, सण्हा य खरा य सत्तहा सहा ।
पंडुमिदपणगमट्टिअ-संजुअ सेआई पणवन्ना ॥ १६ ॥ અર્થ–બાદર પૃથ્વી શ્લફણ (મૃદુ) અને ખર (કઠિન-એમ બે પ્રકારની છે. મૃદુ પૃથ્વી સાત પ્રકારની છે. પાંડુર (ઉજજવળ) મૃત્તિકા, પણગ મૃત્તિકા અને શ્વેતાદિ પાંચ વર્ણની (વેત, કૃષ્ણ, નીલ, લેહિત અને પીત) ૧૬.