SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી લેકનાલિકા દ્વાર્વિશિકા ૧૮૭ - અર્થસાતે નરકમૃથ્વીમાં અનુક્રમે અાવીશ, છવીશ, વીશ, વિશ, સેલ, દસ અને ચાર સૂચિરજજુ છે. એ સાતે નરકપૃથ્વીના સૂચિરજજુનું માન જે પાંચસે બાર ખંડક છે. તેને ચારથી ભાગતાં એકસે ને અાવીશ થાય છે, તેને ચારે ભાગ આપીએ તે પ્રતરરજજુનું માન આવે અને તે પ્રતરરજજુના આંકને ચારે ભાગ આપતાં ઘનરજજુ આવે. ભાવાર્થ -નરકપૃથ્વી સૂચિરાજી ૭ મી નરકપૃથ્વી ? 8 9 ૪ થી , 8 (8 (8 જ 2 8 8 છ જ ન ૧૨૮ , ; સૂચિરજજુ -જે ચાર ખંડુક શ્રેણિબંધ હોય અને પહોળાઈમાં એક જ ખંડક હોય તેને સૂચિરજજુ કહેવાય. સાતમી નરકમૃથ્વી ચાર ખંડક ઊંચી છે અને અઠ્ઠાવીશ ખંડુક તિ છે એ માટે અાવીશ સૂચિરજજુ જાણવા. એવી સર્વત્ર ભાવના ભાવવી. પતરરજ-ચાર ચાર બંડુક ચારે દિશામાં હોય એટલે એકરાજ લાંબે, એકરાજ પળે અને બે રાજ જાડે હેય તે પ્રતુરરજજુ કહેવાય છે. * પ્રતરરજજુને વિષે ૧૬ ખંડુક હેય. ઘનરજજુ –ચાર પ્રતરરજજુનું એક “ઘનરજાનુ” થાય છે. એક રાજ લાંબે, એક રાજ પહેળે અને એક રાજ જાડે હેય તે ઘનરજજુ કહેવાય છે. ઘરજજુમાં સર્વ બાજુથી. સરખા એવા ૬૪ ખંડુક હોય. ચિરજુ અને પ્રતરરજુની સંખ્યા - अडवीससयं छसयरि, अह उड्ढं, चउजुया दुसय सव्वे । . સુનું પાનું, તુતીસિપુર વિUT | ૨૮ . . :
SR No.005747
Book TitlePrakaran Ratnavali
Original Sutra AuthorN/A
AuthorVajrasenvijay
PublisherBherulal Kanaiyalal Kothari Religious
Publication Year
Total Pages346
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy