________________
શ્રી લેકનાલિકા દ્વાર્વિશિકા
૧૮૭ - અર્થસાતે નરકમૃથ્વીમાં અનુક્રમે અાવીશ, છવીશ, વીશ, વિશ, સેલ, દસ અને ચાર સૂચિરજજુ છે.
એ સાતે નરકપૃથ્વીના સૂચિરજજુનું માન જે પાંચસે બાર ખંડક છે. તેને ચારથી ભાગતાં એકસે ને અાવીશ થાય છે, તેને ચારે ભાગ આપીએ તે પ્રતરરજજુનું માન આવે અને તે પ્રતરરજજુના આંકને ચારે ભાગ આપતાં ઘનરજજુ આવે. ભાવાર્થ -નરકપૃથ્વી
સૂચિરાજી ૭ મી નરકપૃથ્વી
?
8 9
૪ થી
,
8 (8 (8
જ 2 8 8
છ
જ
ન
૧૨૮ , ; સૂચિરજજુ -જે ચાર ખંડુક શ્રેણિબંધ હોય અને પહોળાઈમાં એક જ ખંડક હોય તેને સૂચિરજજુ કહેવાય.
સાતમી નરકમૃથ્વી ચાર ખંડક ઊંચી છે અને અઠ્ઠાવીશ ખંડુક તિ છે એ માટે અાવીશ સૂચિરજજુ જાણવા. એવી સર્વત્ર ભાવના ભાવવી. પતરરજ-ચાર ચાર બંડુક ચારે દિશામાં હોય એટલે
એકરાજ લાંબે, એકરાજ પળે અને બે રાજ જાડે હેય તે
પ્રતુરરજજુ કહેવાય છે. * પ્રતરરજજુને વિષે ૧૬ ખંડુક હેય.
ઘનરજજુ –ચાર પ્રતરરજજુનું એક “ઘનરજાનુ” થાય છે. એક રાજ લાંબે, એક રાજ પહેળે અને એક રાજ જાડે હેય તે ઘનરજજુ કહેવાય છે. ઘરજજુમાં સર્વ બાજુથી. સરખા એવા ૬૪ ખંડુક હોય. ચિરજુ અને પ્રતરરજુની સંખ્યા -
अडवीससयं छसयरि, अह उड्ढं, चउजुया दुसय सव्वे । . સુનું પાનું, તુતીસિપુર વિUT | ૨૮ . . :