________________
પ્રકરણ રત્નાવલી હવે પ્રથમ સિદ્ધદંડિકામાં છેલ્લું અંકસ્થાન ૨૯ નું છે તે ૨૯ ઉદર્વ અને અધો. અનુક્રમે ર૯ વાર સ્થાપવા. તેમાં પ્રથમ સ્થાનમાં કાંઈ નાંખવાનું નથી માટે તેટલા સર્વાર્થસિદ્ધ જાય. ત્યારપછી દ્વિતીયાદિ અંકસ્થાનમાં દુગ, પગ એ પૂર્વે કહેલી ગાથાની સંખ્યાવાળા ૨૮ અંક અનુક્રમે નાખવાથી જે સંખ્યા આવે તેટલા અનુક્રમે મોક્ષે અને સર્વાર્થસિદ્ધ જાય એમ જાણવું તે આ પ્રમાણે,
૨૯ સર્વાર્થસિદ્ધ, ક્રૂર = ૩૧ મેશે, ૨૫ = ૩૪ સર્વાર્થે, ૨૯+૯ = ૩૮ મેશે, ૨૯+૧૩=૪૨ સર્વાર્થે, ૨*૧૭ = ૪૬ મોશે, રજૂર૨ = ૫૧ સર્વાથે, ૨+૧ = ૩૫ મેસે, ૨૯+૮ = ૩૭ સર્વાર્થે. ૨૯+૧૨ = ૪૧ મેસે, ૨૧૪ = ૪૩ સર્વાર્થો, ૨૯+૨૮= ૫૭ મેસે, ૨૯+૨૬ = ૫૫ સર્વાર્થે, ૨૫ = ૫૪ મેલે,. ' ૨૫૧૧= ૪૦ સર્વાર્થે, ૨૯ર૩ = પર મેશે, ૨૯૪૭ = ૭૬ સર્વાર્થ, ૨૯+૭૦ =લલ મેસે ૨૪૭૭ = ૧૦૬ સર્વાર્થે ૨+૧ = ૩૦ મેક્ષે ૨૯+૫ = ૩૧ સર્વાર્થ, ૨૯+૮૭ = ૧૧૬ મોક્ષે, ૨૯+૭૧ = ૧૦૦ ૨૯૬૨ = ૯૧ મોક્ષે, ૨૬૯ = ૯૮ સર્વાર્થ, ૨૯*૨૪ = ૫૩ મેસે ૨૫૪૯=૭૫ સર્વાથે, ૨૯+૧૦૦ = ૧૨૯ મેણે, ૨૯૪ર૬ = ૫૫ સર્વાર્થે. સર્વાર્થસિક્ષે ૨૯ ૩૪ ૪૨ ૫૧ ૩૭ ૪૩ ૫૫ ૪૦ ૩૬ ૧૦૬ ૩૧ ૧૦૦ ૯૮ ૭૫ ૫૫ મેક્ષે ૩૧ ૩૮ ૪૬ ૩૫ ૪૧ ૫૭ ૫૪ પર ૯ ૩૦ ૧૧૬ ૯૧. ૫૩ ૧૨૯
આ દંડિકામાં છેલ્લું અંકસ્થાન ૫૫ છે તેથી ત્રીજી વિષમત્તર દંડિકામાં આ જ આદ્ય અંકસ્થાન જાણવું. તેથી ૫૫ ઓગણત્રીશ વાર સ્થાપવા. પછી પ્રથમ અંકસ્થાનમાં પ્રક્ષેપ નથી, દ્વિતીયાદિ ૨૮ સ્થાનમાં પૂર્વે કહેલી સંખ્યા નાખવી, આ દંડિકામાં આદ્ય અંકસ્થાન ૫૫ મેક્ષે ગયેલ જાણવું. કારણ કે બીજીમાં પહેલું સર્વાર્થનું હતું ત્યાર પછી અનુક્રમે પૂર્વે કહેલી સંખ્યા વધારતાં જે જે અનુક્રમે આવે તેટલા તેટલા પ્રથમ અંકસ્થાનથી આરંભી મેશે અને સર્વાર્થે અનુકમે જાણવા. એવી રીતે બીજી દંડિકાઓમાં જાણી લેવું. - આ પ્રમાણે અસંખ્યાતી દંડિકાઓ કરવી.
अस्संखकोडिलक्खा, सिद्धा सव्वदुगा य तह सिद्धा ।
एगभवेणं देविंद बंदिआ दितु सिद्धमुहं ॥९३ ।। અર્થ-અસંખ્યાત કોડ લાખ સિદ્ધ થયેલા અને સર્વાર્થે ગયેલા જાણવા કે જે એક ભવ વડે દેવેંદ્રથી વંદાયેલા અથવા દેવેંદ્રસૂરિએ વદેલા થશે (મેક્ષે જશે) તે સિદ્ધો મને મોક્ષસુખ આપે.